પ્રકૃતિની શોભા વૃક્ષ ને ધ્યાનમાં રાખી મહુધા કેળવણી મંડળના સહમંત્રી ભીખાભાઈ પટેલ,શાળાના આચાર્ય સંજયકુમાર પંચાલ,મદદનીશ શિક્ષક બ્રિજેશ પટેલ, ભવાનભાઈ જાદવ,પ્રવિણભાઇ મેનિયા સહિત સમગ્ર સ્ટાફ દ્વારા 200 જેટલા છોડ શાળાના બગીચામાં તથા નગીના વાડી વિસ્તારમાં રોપવામાં આવ્યા હતા.ધો 12 ના વિદ્યાર્થીઓએ પ્રત્યેક છોડ મારી જવાબદારી સમજીને તેને ઉછેરવા માટે શાળાના અભ્યાસ કાળ સુધી પોતાની જવાબદારી નિભાવી મહુધાને નંદનવન બનાવવા સહભાગી બનશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઇસીડીએસ દ્વારા મિલેટ્સ -૨૦૨૩ પ્રતિયોગિતા
આઇસીડીએસ દ્વારા મિલેટ્સ -૨૦૨૩ પ્રતિયોગિતા
બનાસ નદી: બનાસકાંઠા અને પાટણ જિલ્લા ને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો
બનાસ નદી: બનાસકાંઠા અને પાટણ જિલ્લા ને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો
भाजपा युवा मोर्चा ने किया नवनियुक्त अध्यक्ष व प्रतिनिधि का स्वागत
कनवास. कस्बे में चमन चौराहे पर भाजपा युवा मोर्चा मंडल के कार्यकर्ताओं ने नवनियुक्त मण्डल अध्यक्ष...
સિહોર શહેરમાં શિવમંદિર માં ૧૦૦૮ કમળ ચઢાવી પુજા કરી
સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ...
PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, ૧ અને ૨ ડિસેમ્બરે જનસભાને કરશે સંબોધન
PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, ૧ અને ૨ ડિસેમ્બરે જનસભાને કરશે સંબોધન