પ્રકૃતિની શોભા વૃક્ષ ને ધ્યાનમાં રાખી મહુધા કેળવણી મંડળના સહમંત્રી ભીખાભાઈ પટેલ,શાળાના આચાર્ય સંજયકુમાર પંચાલ,મદદનીશ શિક્ષક બ્રિજેશ પટેલ, ભવાનભાઈ જાદવ,પ્રવિણભાઇ મેનિયા સહિત સમગ્ર સ્ટાફ દ્વારા 200 જેટલા છોડ શાળાના બગીચામાં તથા નગીના વાડી વિસ્તારમાં રોપવામાં આવ્યા હતા.ધો 12 ના વિદ્યાર્થીઓએ પ્રત્યેક છોડ મારી જવાબદારી સમજીને તેને ઉછેરવા માટે શાળાના અભ્યાસ કાળ સુધી પોતાની જવાબદારી નિભાવી મહુધાને નંદનવન બનાવવા સહભાગી બનશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डीएलसी से पहले हाउसिंग बोर्ड ने बढ़ा दी जमीनों की दरें, जयपुर मानसरोवर और जोधपुर विवेक विहार में सबसे महंगे
जयपुर। सरकारी जमीनों की डीएलसी बढ़ने से पहले हाउसिंग बोर्ड ने अपनी आवासीय योजनाओं के भूखंडों की...
જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
થાનગઢ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ. આઇ.બી.વલવીને અગાઉથી...
રાજુલા ખાતે બ્રહ્મ રાસોત્સવ સંપન્ન કરવામાં આવ્યો
રાજુલા ખાતે બ્રહ્મ રાસોત્સવ સંપન્ન કરવામા આવ્યો.
રાજુલા ખાતે બ્રહ્મસમાજ યુવા સંગઠન દ્વારા બ્રહ્મ...
स्वास्थ्य विभाग ने जारी किया कंट्रोल रूम नंबर
मुख्यमंत्री भजनलाल शर्मा के निर्देशों पर चिकित्सा एवं स्वास्थ्य विभाग की ओर से लगातार खाद्य...