પ્રકૃતિની શોભા વૃક્ષ ને ધ્યાનમાં રાખી મહુધા કેળવણી મંડળના સહમંત્રી ભીખાભાઈ પટેલ,શાળાના આચાર્ય સંજયકુમાર પંચાલ,મદદનીશ શિક્ષક બ્રિજેશ પટેલ, ભવાનભાઈ જાદવ,પ્રવિણભાઇ મેનિયા સહિત સમગ્ર સ્ટાફ દ્વારા 200 જેટલા છોડ શાળાના બગીચામાં તથા નગીના વાડી વિસ્તારમાં રોપવામાં આવ્યા હતા.ધો 12 ના વિદ્યાર્થીઓએ પ્રત્યેક છોડ મારી જવાબદારી સમજીને તેને ઉછેરવા માટે શાળાના અભ્યાસ કાળ સુધી પોતાની જવાબદારી નિભાવી મહુધાને નંદનવન બનાવવા સહભાગી બનશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple iPhone SE 4 जल्द होगा लॉन्च; सिंगल कैमरा सेटअप के साथ iPhone 16 जैसा होगा डिजाइन
Apple जल्द ही अपने अफोर्डेबल iPhone SE 4 को लॉन्च कर सकता है। आईफोन के अपकमिंग मॉडल के बारे में...
જ્હાન્વીએ ‘અનુપમા’ના ડાયલોગ પર કરી રીલ, મિનિટોમાં વાયરલ થયો વીડિયો
બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે તેના મિત્રો અને સહકર્મીઓ સાથે મળીને ટીવી શો...
FMCG Q4 Update: लगातार FMCG कंपनियां चौथी तिमाही के अपडेट कर रही जारी, कितनी सुधरी ग्रामीण डिमांड?
FMCG Q4 Update: लगातार FMCG कंपनियां चौथी तिमाही के अपडेट कर रही जारी, कितनी सुधरी ग्रामीण डिमांड?
દાહોદ જિલ્લામાં પીએમ કિસાન યોજના ના ૩૨,૧૮૩ લાભાર્થી ખેડૂતોના ઈ-કેવાયસી હજુ બાકી
સરકાર દ્વારા તા. ૧૬ થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપી ઇ-કેવાયસી...