મૂળી તાલુકાનાં સરા ગામે આવેલ એસબીઆઇમાં મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકેની ઓળખ આપી 2 લાખથી વધુની માગણી કરાતા મેનેજર દ્વારા ખરાઇ કરી હતી.આથી નકલી હોવાનું ધ્યાને આવતા પોલીસને બોલાવવા સહિત કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.મૂળી તાલુકામાં અસામાજીક પ્રવૃતિઓ જાણે માજા મૂકી હોય તેમ અનેક બનાવો સામે આવે છે. ત્યારે શુક્રવારે બપોરનાં સમયે મૂળ રાજકોટ ગામનાં અતુલભાઇ રાઠોડ નામના શખસ સરા એસબીઆઇમાં મેનેજરને મળી મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હોવાની ઓળખ આપી એક નિરાધાર વૃધ્ધાનાં મકાન માટે 2 લાખ રૂપિયા સ્ટાફ દ્વારા ભેગા કરી આપવા માગ કરાઇ હતી. જેથી બેંક મેનેજરને શંકા જતા મૂળી મામલતદાર કચેરીમાં સંપર્ક કરી તપાસ કરતા આવા કોઇ વ્યક્તિ સ્ટાફમાં ન હોવાનું માલૂમ પડતા અને આઇ કાર્ડ માંગતા અતુલ રાઠોડ દ્રારા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.જેથી મેનેજરે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સરા આઉટપોસ્ટનાં હરપાલસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ મૂળી પોલીસ સ્ટેશન આવે છે કર્મચારીની ખોટી ઓળખ આપવા સાથે નાણા માગવા બાબતને લઇ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिरोडा येथे काँग्रेस आपल्या दारी कार्यक्रमाचा शुभारंभ शहारातील अनेक समस्याबदल माहीती देण्यात आली
तिरोडा येथे काँग्रेस आपल्या दारी कार्यक्रमाचा शुभारंभ शहारातील अनेक समस्याबदल माहीती देण्यात आली
Holi से पहले पूरी तरह बदला WhatsApp, iPhone जैसा हो गया है अब Android फोन में इस्तेमाल
क्या आपके साथ भी बीते कुछ घंटों में ऐसा हुआ है जब आपने वॉट्सऐप ओपन किया हो और इसे पहले से कुछ...
जबलपुर मंडल में नॉन इंटरलॉकिंग कार्य के कारण अहमदाबाद
मंडल की कुछ ट्रेनें परिवर्तित मार्ग से चलेगी sms news update
पश्चिम मध्य रेलवे के जबलपुर मंडल के कटनी-बीना सेक्शन पर नरयावली स्टेशन पर तीसरी लाइन कनेक्टिविटी...
ৰহাৰ বিশিষ্ট শিক্ষাবিদ, ৰাষ্ট্ৰীয় পুৰস্কাৰ প্ৰাপ্ত,সংস্কৃত পণ্ডিত প্ৰয়াত ভগৱান চন্দ্ৰ গোস্বামী ৰ স্মৃতিচাৰন সভা।
ৰহা দেবাগুৰী নিবাসী,বিশিষ্ট শিক্ষাবিদ, ৰাষ্ট্ৰীয় পুৰস্কাৰ প্ৰাপ্ত, সংস্কৃত পণ্ডিত,ৰহা উচ্চতৰ...
કાંકરેજના થળી મઠમાં ગાદી વિવાદ એક જૂથે મહંતનું અપહરણ કર્યું
કાંકરેજના થળી મઠ ગાદી વિવાદમાં એક જૂથ મંગળવારે વહેલી સવારે મઠ પર પહોંચી મહંતનું અપહરણ કરી...