મૂળી તાલુકાનાં સરા ગામે આવેલ એસબીઆઇમાં મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકેની ઓળખ આપી 2 લાખથી વધુની માગણી કરાતા મેનેજર દ્વારા ખરાઇ કરી હતી.આથી નકલી હોવાનું ધ્યાને આવતા પોલીસને બોલાવવા સહિત કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.મૂળી તાલુકામાં અસામાજીક પ્રવૃતિઓ જાણે માજા મૂકી હોય તેમ અનેક બનાવો સામે આવે છે. ત્યારે શુક્રવારે બપોરનાં સમયે મૂળ રાજકોટ ગામનાં અતુલભાઇ રાઠોડ નામના શખસ સરા એસબીઆઇમાં મેનેજરને મળી મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હોવાની ઓળખ આપી એક નિરાધાર વૃધ્ધાનાં મકાન માટે 2 લાખ રૂપિયા સ્ટાફ દ્વારા ભેગા કરી આપવા માગ કરાઇ હતી. જેથી બેંક મેનેજરને શંકા જતા મૂળી મામલતદાર કચેરીમાં સંપર્ક કરી તપાસ કરતા આવા કોઇ વ્યક્તિ સ્ટાફમાં ન હોવાનું માલૂમ પડતા અને આઇ કાર્ડ માંગતા અતુલ રાઠોડ દ્રારા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.જેથી મેનેજરે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સરા આઉટપોસ્ટનાં હરપાલસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ મૂળી પોલીસ સ્ટેશન આવે છે કર્મચારીની ખોટી ઓળખ આપવા સાથે નાણા માગવા બાબતને લઇ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રેશનશોપ ડીલરોની માંગો ના સ્વીકારાય તોઅનાજ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની ચીમકી...! 
 
                      રેશનશોપ ડીલરોની માંગો ના સ્વીકારાય તોઅનાજ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની ચીમકી...!
                  
   গোলাঘাটত দুটা আদৰ্শ অংগনৱাড়ী কেন্দ্ৰ মুকলি মন্ত্ৰী অজন্তা নেওগৰ
চাহ বাগিচা অঞ্চলৰ শিশু-মহিলাৰ সু-স্বাস্থ্য সুনিশ্চিত কৰাৰ বাবে চৰকাৰ বদ্ধপৰিকৰ 
 
                       
অসম চৰকাৰৰ বিত্ত, মহিলা আৰু শিশু বিকাশ মন্ত্ৰী অজন্তা নেওগে আজি গোলাঘাটত দুটা আদৰ্শ...
                  
   Bihar Politics: BJP केंद्रीय मंत्री नित्यानंद राय ने CM पर कसा तंज, बोले- I.N.D.I.A गठबंधन को लेकर नीतीश हताश 
 
                      पटना। केंद्रीय मंत्री नित्यानंद राय ने गुरुवार को जारी बयान में कहा है कि मुख्यमंत्री नीतीश...
                  
   જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ 
 
                      જોરાવર નગર ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે તપસ્યા આરાધનાનો પ્રારંભ કરવામાં આવ્યો...
                  
   The dangerous encirclement of the biparjoy storm coming towards Gujarat Was caught on camera..... 
 
                      The dangerous encirclement of the biparjoy storm coming towards Gujarat Was caught on camera.....
                  
   
  
  
  
   
  