મૂળી તાલુકાનાં સરા ગામે આવેલ એસબીઆઇમાં મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકેની ઓળખ આપી 2 લાખથી વધુની માગણી કરાતા મેનેજર દ્વારા ખરાઇ કરી હતી.આથી નકલી હોવાનું ધ્યાને આવતા પોલીસને બોલાવવા સહિત કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.મૂળી તાલુકામાં અસામાજીક પ્રવૃતિઓ જાણે માજા મૂકી હોય તેમ અનેક બનાવો સામે આવે છે. ત્યારે શુક્રવારે બપોરનાં સમયે મૂળ રાજકોટ ગામનાં અતુલભાઇ રાઠોડ નામના શખસ સરા એસબીઆઇમાં મેનેજરને મળી મૂળી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હોવાની ઓળખ આપી એક નિરાધાર વૃધ્ધાનાં મકાન માટે 2 લાખ રૂપિયા સ્ટાફ દ્વારા ભેગા કરી આપવા માગ કરાઇ હતી. જેથી બેંક મેનેજરને શંકા જતા મૂળી મામલતદાર કચેરીમાં સંપર્ક કરી તપાસ કરતા આવા કોઇ વ્યક્તિ સ્ટાફમાં ન હોવાનું માલૂમ પડતા અને આઇ કાર્ડ માંગતા અતુલ રાઠોડ દ્રારા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.જેથી મેનેજરે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સરા આઉટપોસ્ટનાં હરપાલસિંહ પરમારે જણાવ્યું હતું કે તેઓ મૂળી પોલીસ સ્ટેશન આવે છે કર્મચારીની ખોટી ઓળખ આપવા સાથે નાણા માગવા બાબતને લઇ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रास्ता रोककर लूट करने वाली गिरोह के 07 आरोपियों को गुनौर पुलिस ने किया गिरफ्तार मोटरसाइकिल लूट करके इंजन निकाल कर आरोपी ने डाल लिया था अपनी गाड़ी में
गुनौर : बरामद सामग्री लूटी गई मोटरसाइकिल कीमती करीबन 80 हजार रुपए , नगद राशि...
क्या आज से शुरू होगा महायुद्ध? इजरायल पर हमला कर सकता है ईरान, अमेरिका की चेतावनी के बाद नेतन्याहू भी तैयार
हमास लीडर इस्माइल हानिया की हत्या के बाद ईरान आगबबूला हो रखा है। ईरान ने बदला उसकी धरती पर इजरायल...
ಬೆಂಗಳೂರಿನ ಚಂದ್ರ ಲೇಔಟ್ ನಲ್ಲಿರುವ ಇಂಡಿಯಾ ಫಾರ್ ಐಎಎಸ್ ಅಕಾಡೆಮಿಯ 12 ಅಭ್ಯರ್ಥಿಗಳು ಯುಪಿಎಸ್ಸಿ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ತೇರ್ಗಡೆಯಾಗಿದ್ದಾರೆ .
ಏಪ್ರಿಲ್ 17, 2024
ಬೆಂಗಳೂರಿನ ಚಂದ್ರ ಲೇಔಟ್ ನಲ್ಲಿರುವ ಇಂಡಿಯಾ ಫಾರ್ ಐಎಎಸ್ ಸಂಸ್ಥೆಯ 12 ಅಭ್ಯರ್ಥಿಗಳು...
Telangana Voting 2023 Updates: तेलंगाना की 119 सीटों पर जारी मतदान, दिग्गजों ने डाले वोट | Aaj Tak
Telangana Voting 2023 Updates: तेलंगाना की 119 सीटों पर जारी मतदान, दिग्गजों ने डाले वोट | Aaj Tak
जन सुराज अभियान के संस्थापक प्रशांत किशोर पहुंचे कटिहार
बिहार के कटिहार जिले में शुक्रवार को राजनीतिक हलचल काफी तेज रही इस दौरान शुक्रवार की सुबह जन...