ચોટીલાના ખાટડી ગામે શૈલેષભાઈ વિનુભાઈ ભડાણીયા અને તેના ભાઈ મુકેશભાઈ વિનુભાઈ ભડાણીયાને તેજ ગામના બુધાભાઈ શાંતુભાઇ ખાચર અને જયુભાઈ ભોજભાઈ ગોવાળિયા દ્વારા છરી વડે હુમલો કર્યો હતો.આ બનાવની વિગત પ્રમાણે શૈલેષ અને તેનો ભાઈ મુકેશ બંને રાત્રિના સમયે વાડીએ સૂવા માટે ગયા હતા. દરમિયાન રાત્રે બુધાભાઈ ખાચર અને જયુભાઈ ગોવાળિયા વાડીમાં આવ્યા હતા અને વાડીના શેઢે શૈલેષ બોલાવ્યો હતો અને બુધાભાઈએ તારી રાવ આવી છે એવું કહેતા જયુભાઈએ નેફામાંથી છરી કાઢીને પેટમાં મારી હતી.તેથી રાડા રાડ કરતા મુકેશ પહોંચી આવ્યો હતો. ત્યારે બુધાભાઈ અને જયુભાઈ છરી સાથે મુકેશ પર હુમલો કરી મોટરસાઈકલ લઈને જતા રહ્યા હતા. પરિવારને જાણ થતા વાડીએથી બંનેને ચોટીલા સરકારી હોસ્પિટલ 108 દ્વારા લવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં શૈલેષ અને મુકેશને સારવાર બાદ મુકેશ હાલ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. આ બનાવમાં બહેન સાથે પ્રેમ અંગે શંકા રાખી હુમલો કરાયો હોવાનું માનવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  કલોલમાં મુસાફરો ટાયર નીચે કચડાયાં:ફુલ સ્પીડે આવતી લકઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી; બસ સ્ટેન્ડ પર ઉભા 5 મુસાફરોએ ત્યાં જ દમ તોડ્યો, 7ને ઈજા 
 
                      આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ...
                  
   अटल भाजपा मंच संघठन के जिलाध्यक्ष जुगराज चौहान नियुक्त  केशोरायपाटन 
 
                      अटल भाजपा मंच संघठन के जिलाध्यक्ष जुगराज चौहान नियुक्त
 केशोरायपाटन
 
देईखेड़ा भारतीय...
                  
   Delhi News: Delhi में स्वतंत्रता दिवस पर झंडा नहीं फहरा सकेंगी आतिशी, सीएम की मांग खारिज | Aaj Tak 
 
                      Delhi News: Delhi में स्वतंत्रता दिवस पर झंडा नहीं फहरा सकेंगी आतिशी, सीएम की मांग खारिज | Aaj Tak
                  
   વાંકાનેર તાલુકામાંથી ગાંધીનગર જતા મધ્યાન ભોજનના સંચાલકો સહિતના લોકોની બસને કરાઈ ડિટેઇનવાંકાનેર તાલુકામાંથી ગાંધીનગર જતા મધ્યાન ભોજનના સંચાલકો સહિતના લોકોની બસને કરાઈ ડિટેઇન  
 
                      વાંકાનેર તાલુકામાંથી ગાંધીનગર જતા મધ્યાન ભોજનના સંચાલકો સહિતના લોકોની બસને કરાઈ ડિટેઇન
                  
   પ્રધાનમંત્રીની આ યોજના હેઠળ મફત સિલાઈ મશીન મળે છે, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 
 
                      મહિલાઓના સશક્તિકરણ માટે સરકારે એક મોટી યોજના શરૂ કરી છે. આ યોજના મફત સિલાઈ મશીન યોજના છે. આ...
                  
   
  
  
  
   
  