સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર હાઇવે પર કોઠારિયા નજીક ઉમઇ નદીના પુલ પરથી રાત્રે ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર ટ્રક પલટી મારતા પુલની લોખંડની ગ્રીલો સહિત તોડીને 50 ફૂટ નીચે ટ્રક ખાબક્યો હતો. જેમાં જૂનાગઢના ડ્રાઇવરનું મોત થયું હતુ તેમજ ક્લિનરને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.સુરેન્દ્રનગરના વઢવાણ-લખતર હાઇવે પર દિવસે દિવસે અકસ્માતોના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના કોઠારિયા નજીક પુલ પરથી રાત્રીના અંધારામાં જૂનાગઢ પાર્સિંગનો ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોઇ કારણોસર એકાએક ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી મારતા પુલની લોખંડની ગ્રીલો તોડીને અંદાજે 50 ફૂટ નીચે ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતના બનાવમાં ઘટનાસ્થળે જ ટ્રકના ડ્રાઇવરનું મોત થયું હતું.આ અકસ્માતની ઘટનાની જાણ થતા કોઠારિયા ગામ લોકો તેમજ વઢવાણ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, એએસઆઈ એ.વી.દવે સહતિની ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને ટ્રકના ક્લિનરને ગંભીર ઇજાઓ થતા 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. મૃતક ટ્રકના ડ્રાઇવર જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામના પાદરડી ગામના 47 વર્ષના ભાનજીભાઈ રાણાભાઈ મકવાણા તેમજ ઇજાગ્રસ્ત ક્લનિર આ જ ગામના નાગાજણભાઈ ઉકાભાઇ કેસવાડા હોવાનું ખૂલ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhattisgarh First Phase Voting: वोट देने से पहले Raman Singh ने की पूजा-पाठ, जीत को लेकर क्या बोले?
Chhattisgarh First Phase Voting: वोट देने से पहले Raman Singh ने की पूजा-पाठ, जीत को लेकर क्या बोले?
જસદણના મોતી ચોકમાં 27 વર્ષે યુવકે ઝેરી દવા પી આભઘાત કર્યો
જસદણના મોતી ચોકમાં યુવકનો આભઘાત કર્યો છે ઘરની અંદર યુવકે ઝેરી દવા પી કર્યો આભઘાત કરીયો છે 27...
Delhi Vidhan sabha chunav: Delhi में लोगों को संबोधित करते हुए Arvind Kejriwal का बड़ा ऐलान
Delhi Vidhan sabha chunav: Delhi में लोगों को संबोधित करते हुए Arvind Kejriwal का बड़ा ऐलान
चेअरमनपदी भारतराव तवार तर व्हा.चेअरमन पदी सिंधुबाई सोनवणे यांची बिनविरोध निवड
चेअरमनपदी भारतराव तवार तर व्हा.चेअरमन पदी सिंधुबाई सोनवणे यांची बिनविरोध निवड करण्यात आली....
MP Election: 'शेर का बच्चा है... गीदड़ थोड़े है जो डरकर घर में बैठ जाएगा', स्मृति ईरानी ने PM मोदी को ऐसा क्यों कहा?
MP Election 2023। मध्य प्रदेश के जबलपुर में केंद्रीय मंत्री स्मृति ईरानी में बुधवार को जनसभा...