બોટાદમાં આવેલ કૃષ્ણ સાગર તળાવમાં મુસ્લિમ સમાજના યુવાનો નહાવા પડતા ડૂબી જવાથી પાંચ યુવાનોના મોત થયેલ છે મુસ્લિમ સમાજના આ પાંચ યુવાનોના મોત થતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ઘેરા શોક ની લાગણી છવાયેલ છે

આ મુસ્લિમ સમાજના પાંચ યુવાનોની ડૂબી જવાના મોત થવાની ખબર ફેલાતા ઘટના સ્થળ પર ફાયર વિભાગની રેસકયુ ટીમ તેમજ એસપી તેમજ ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર સાહેબ હાજર રહી આ પાંચ યુવાનોની લાશને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અંગે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈ ગયેલા હતા.

Dharmendra lathigara Botad