પ્રેશનોટ-

કર્ણાટક માં ચુંટણી ના ઢંઢેરા માં કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છેકે જો તેમની સરકાર રચાશે તો વિશ્વ હિન્દુ પરિષદ ના અગત્યના આયામ બજરંગ દળ ઉપર પ્રતિબંધ મુક્શે. PFI આતંકવાદી સંસ્થા ની તુલના બજરંગ દળ સાથે કરી કોંગ્રેસ એ હિન્દુ ઓની સુરક્ષા કરતા સંગઠન નું અને હિન્દુઓનું અપમાન કર્યું છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) આવો આપણે બધા સાથે આજ રોજ હનુમાન ચાલીસા સામૂહિક રીતે કરીએ જેથી હનુમંત શક્તિ જાગૃત થાય અને કોંગ્રેસ ને સુમતિ પ્રાપ્ત થાય અને હિન્દુત્વ નો જયઘોષ સાથેે હિન્દુ સમાજ ના લોકો  સાંજે 7.30 વાગે ગોધરા રોડ વિસ્તાર માં સનાતન મંદિરે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો,તેમજ બધાજ બજરંગી ભાઈઓ હાજર રહ્યા હતા તેમજ હોદ્દેદારો સહિત રામ ભરવાડ અને વિનોદ ઉપાધ્યાય સમગ્ર કાર્યક્રમ માં હાજર રહ્યા હતા