સુરત જિલ્લામાં વરસેલા વરસાદના કમોસમી માવઠાનો માર વાવાઝોડામાં ઘલાના ખેડૂતનો ઊભો પાક જમીન દોસ્ત થઈ ગયો હતો.ગ્લોબલ વોર્મિંગ અને જંગલોનું નિકંદન માટે જવાબદાર આજનો માનવી પોતાના પગ પર જાણે કુહાડી મારી રહ્યો છે.પરિણામ સર્જાય રહ્યું છે ભર ઉનાળે પણ ચોમાસુ.પર્યાવરણના ખોરવાયેલા સંતુલનને કારણે ઋતુચક્રમાં છાસવારે પરિવર્તન આવી રહ્યું છે.ત્યારે ગત રોજ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.જેમાં કામરેજ તાલુકાના કેટલાક ગામડામાં કમોસમી માવઠા સહિતના વાવાઝોડાએ નુકશાન નોતર્યું હતું.જેમાં ઘલા ગામના ખેડૂત પરેશ જેરામભાઈ પટેલના સાડાત્રણ વીંધા જેટલા કેળના પાકને ભયંકર નુકશાન થયું હતું.તેમના ખેતરમાં આવેલા આંબા પરની કાચી કેરીઓ પણ જમીન પર ટપોટપ ખળી પડી હતી.તેમના ખેતરમાં માવતરની માફક ઉછેર કરેલા કેળાની લુમ સાથેના છોડ જમીન દોસ્ત થયા હતા.પરેશ પટેલના જણાવ્યા મુજબ કેળને નીઘલ પડી ગયો હતો અને આવનાર ટુંક સમયમાં જ પાક તૈયાર થવાનો હતો.ત્યાં જ ગત રોજ કમોસમી વરસાદ સહિતના વાવાઝોડાએ તેમનો મોમાં આવેલો કોળીયો ઝૂંટવી લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કચ્છના રણ ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન યોજાશે, પ્રથમ ટુરીઝમ વર્કિંગ મીટીંગ (TWG)
કચ્છના રણ ખાતે 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ (TWG);...
હાલોલ તાલુકાના ઈશ્વરીયા (વાઘબોર્ડ) ખાતે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટરની અધ્યક્ષતામાં સહકારી પરિષદ યોજાઈ.
સમગ્ર વિશ્વની અગ્રણી અને પ્રતિષ્ઠિત ખેડૂતોની રાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃષક ભારતી કો. ઓપરેટીવ...
1008 पदम प्रभु दिगंबर जैन मंदिर के बालीता स्थित संत भवन का लोकार्पण
कोटा
श्री मारवाड़ी अग्रवाल दिगंबर जैन मंदिर ट्रस्ट 1008 पदम प्रभु दिगंबर जैन मंदिर के...
સુરત કતારગામમાં હીરા વેપારી સાથે થયેલી લૂંટનો સાડા ત્રણ મહિને ભેદ ઉકેલાયો |SatyaNirbhay News Channel
સુરત કતારગામમાં હીરા વેપારી સાથે થયેલી લૂંટનો સાડા ત્રણ મહિને ભેદ ઉકેલાયો |SatyaNirbhay News Channel