ધાનેરા તાલુકાના મગરાવા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારોહ યોજાયો .

  વિદાય પ્રસંગે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

 .શાળાના આચાર્ય શ્રી તરફથી ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું .

 તેમજ સ્કૂલ ના સ્ટાફ તરફથી સલાહ સૂચન આપવામાં આવ્યું .

બાળકો તરફથી શાળાને સરસ્વતી નો ટેબલફ્રેમ ફોટો ભેટ અર્પણ કરવામાં આવ્યો..તેમજ બાળકોને સ્ટાફ તરફથી તિથિભોજન આપવામાં આવ્યું...