મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শোণিতপুৰত অৰুণোদয় আচঁনিৰ প্ৰশিক্ষণৰ শুভাৰম্ভ মন্ত্ৰী অজন্ত নেওঁগৰ
আজি তেজপুৰ মহাবিদ্যালয়ত অনুষ্ঠিত এখন সভাত আগন্তুক অৰুণোদয় মাহৰ পূৰ্বে শোণিতপুৰ জিলাৰ বাবে নিয়োগ...
कोटा: मंदिर के पुजारी को जान से मारने की धमकी, ब्राह्मण समाज का कलेक्ट्रेट पर अनिश्चितकालीन धरना
मंदिर के पुजारी को जान से मारने की धमकी, ब्राह्मण समाज का कलेक्ट्रेट पर अनिश्चितकालीन धरना कोटा।...
ভয়াৱহ ফেৰী দূৰ্ঘটনাৰ পৰা ৰক্ষা পৰিল বালিজান ধূনাগুৰি ঘাটত এখন ফেৰী :অধিক বোজা দিয়াৰ এই অঘটন।
ভয়াৱহ ফেৰী দূৰ্ঘটনাৰ পৰা ৰক্ষা পৰিল বালিজান ধূনাগুৰি ঘাটৰ এখন ফেৰী।
@ অতিৰোক্ত...
સોજીત્રા ધારાસભ્યએ ખરીદેલ જમીન પર બે ભાઇઓએ કબજો જમાવતા, પોલીસ મથકે ગુનો દાખલ
સોજીત્રા ધારાસભ્યએ ખરીદેલ જમીન પર બે ભાઇઓએ કબજો જમાવતા, પોલીસ મથકે ગુનો દાખલ
ED ने Dalit किसानों पर दर्ज किया Money Laundering का केस, सवाल उठे तो ये किया
ED ने Dalit किसानों पर दर्ज किया Money Laundering का केस, सवाल उठे तो ये किया