મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7 Foods That Kill Testosterone (BASED ON SCIENCE!)
7 Foods That Kill Testosterone (BASED ON SCIENCE!)
છોટાઉદેપુરઃ ભાઇને બહેનના પ્રેમલગ્ન પસંદ ના આવતા બનેવીને ગોળી મારી હત્યા કરી
છોટાઉદેપુરઃ ભાઇને બહેનના પ્રેમલગ્ન પસંદ ના આવતા બનેવીને ગોળી મારી હત્યા કરી
દાહોદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનૈયાલાલ બચુભાઈ કિશોરીએ ફોર્મ ભર્યું@Live24 NewsGujarat
દાહોદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનૈયાલાલ બચુભાઈ કિશોરીએ ફોર્મ ભર્યું@Live24 NewsGujarat
KANNAD | पंचायत समितीचा मनमानी आणि भोंगळ कारभार उघड
KANNAD | पंचायत समितीचा मनमानी आणि भोंगळ कारभार उघड