મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Airtel के लिए बड़ी खुशखबरी, इस राज्य में 59 लाख 5G कस्टमर्स का आंकड़ा हुआ पार
एयरटेल भारत के टॉप टेलीकॉम ऑपरेटर्स में से गिना जाता है जिसके भारत में हजारों यूजर्स है। आपको बता...
અપહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા ધારીના સુનિલ બારૈયા ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી
વિગતઃ-
આ કામના આરોપીએ ફરીયાદીની દીકરી(ભોગબનનાર) સગીરવયની હોવાનુ જાણવા છતા પણ તેના વાલીપણામાંથી...
બનાસકાંઠા જિલ્લામાં આજથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો...
બનાસકાંઠા જિલ્લામાં આજથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો...
ધ્રાંગધ્રા મતદાર યાદી સુધારણા ઝુંબેશનો આજે છેલ્લો દિવસ
ધ્રાંગધ્રા મતદાર યાદી સુધારણા ઝુંબેશનો આજે છેલ્લો દિવસ
ધ્રાંગધ્રા શહેર અને તાલુકામા આજે મતદાન...