મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફોરવ્હીલ કારમાંથી બે શખ્સો રાજાપાઠમાં જડપાયા, ચલાલા પોલીસે ઝડપી લીધેલ
ફોરવ્હીલ કારમાંથી બે શખ્સો રાજાપાઠમાં જડપાયા, ચલાલા પોલીસે ઝડપી લીધેલ
એન.ડી.પી.એસ ના ગુન્હા માં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દામનગર પો.સ્ટે.ની.ટિમ.
પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ...
भविष्य की भावी चुनौतियों के बीच भारत का पथ प्रदर्शक बनेगा नया संसद भवन: उपराष्ट्रपति जगदीप धनखड़
नई दिल्ली, प्रधानमंत्री नरेन्द्र मोदी ने रविवार को संसद के नए भवन को राष्ट्र को समर्पित किया। इस...
ફતેપુરા નગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા નગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
गोरखपुर में मुख्यमंत्री आज करेंगे पेप्सिको प्लांट का उद्घाटन, 1100 करोड़ रुपये का हो रहा निवेश
मुख्यमंत्री योगी आदित्यनाथ शनिवार को गोरक्षनगरी में अंतरराष्ट्रीय कंपनी पेप्सिको के फ्रेंचाइजी...