મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हाथ पैरों में सुन्नपन होना, चिटी रेंगना, हाथ पैर सुन्न हो जाना | NUMBNESS IN HAND & FEET TREATMENT
हाथ पैरों में सुन्नपन होना, चिटी रेंगना, हाथ पैर सुन्न हो जाना | NUMBNESS IN HAND & FEET...
આમ આદમી પાર્ટીના રાજ્યસભા ના સાંસદ અને યુવા નેતા રાઘવ ચડ્ડાજી સુરત ની ધરતી પર
આમ આદમી પાર્ટીના રાજ્યસભા ના સાંસદ અને યુવા નેતા રાઘવ ચડ્ડાજી સુરત ની ધરતી પર
મનોજ...
જુનાડીસા ખાતે પરમ પૂજ્ય શ્રી મિથિલા બિહારીદાસજીનું ગુરુ પૂજન અને ગંગા માની વાડીનું લોકાર્પણ કરાયુ
જુનાડીસા ખાતે પરમ પૂજ્ય શ્રી મિથિલા બિહારીદાસજીનું ગુરુ પૂજન અને ગંગા માની વાડીનું લોકાર્પણ કરાયુ