મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEWS | બનાસ નદીમાં પાણી આવ્યું, 8 ગામને જોડતો રસ્તો બંધ થતાં સંપર્ક વિહોણા બન્યા
NEWS | બનાસ નદીમાં પાણી આવ્યું, 8 ગામને જોડતો રસ્તો બંધ થતાં સંપર્ક વિહોણા બન્યા
ભાભર રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો
ભાભર રાધનપુર હાઇવે પર અકસ્માત સર્જાયો
સોજીત્રા ધારાસભ્યે એક માસનો પગાર વસો સરસ્વતી વિદ્યા મંદિરને અર્પણ કર્યો
સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઇ પટેલે તેઓનો એક માસનો પગાર સોજીત્રા મતવિસ્તારના વસો સરસ્વતી વિદ્યા...
Nepal President: नेपाल के राष्ट्रपति पौडेल के स्वास्थ्य में सुधार नहीं, काठमांडु से दिल्ली के एम्स किया रेफर
नई दिल्ली, नेपाल के राष्ट्रपति राम चंद्र पौडेल के स्वास्थ्य स्तर में सुधार न होने के...
પાવીજેતપુર તાલુકાના બારાવાડના છલિયા ઉપરથી પાણી પસાર થતાં ૧૫ થી વધુ ગામોનો તાલુકા સાથેનો સંપર્ક ખોરવાયો
પાવીજેતપુર તાલુકાના બારાવાડના છલિયા ઉપરથી પાણી પસાર થતાં ૧૫ થી વધુ ગામોનો તાલુકા સાથેનો સંપર્ક...