મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર સુરત સ્થિત શેઠ શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાલા વિદ્યામંદિરની રાષ્ટ્રીય સેવા યોજના NSS પ્રવૃત્તિ અંતર્ગત અનાવલ શુકલેશ્વર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો મતદાન જાગૃતિ, વ્યસનમુક્તિ, ટ્રાફિક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે જઈને પણ ગ્રામજનો ને વિષય અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અનાવલ શુકલેશ્વર ધામના કાવેરી સંગમ તટે સફાઈ અભિયાન નદી કિનારાની સાફ સફાઈ અને સ્મશાનભૂમિ ની પણ સાફ સફાઈ અભિયાનમાં આવરી લઈ સરાહનીય કામગીરી કરવા બદલ સમગ્ર કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત અનાવલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सामूहिक बलात्कार के मामले को कवरेज करने जिला अस्पताल पहुंचे पत्रकारों के साथ थाना प्रभारी ने किया अभद्र व्यवहार
सामुहिक बलात्कार के मामले को कवरेज करने जिला अस्पताल पंहुचे पत्रकारो के साथ थाना प्रभारी नें किया...
Kapil Sibal ने PM Modi पर फिर साधा निशाना तो Congress में वापसी की होने लगी अटकलें! Rahul Gandhi
Kapil Sibal ने PM Modi पर फिर साधा निशाना तो Congress में वापसी की होने लगी अटकलें! Rahul Gandhi
अवैध खनन का निरीक्षण करने जा रहे IAS Yash Jaluka पर जानलेवा हमला करने वाले कौन हैं?
अवैध खनन का निरीक्षण करने जा रहे IAS Yash Jaluka पर जानलेवा हमला करने वाले कौन हैं?
ધાનેરા નગરપાલિકા ચોક ખાતે હોળી મહોત્સવ
ધાનેરા નગરપાલિકા ચોક ખાતે હોળી મહોત્સવ
મોટી સંખ્યા માં લોકો એ કર્યા હોળી ના દર્શન
હોળી ને...
ઝાલોદ : દલસિંગગીરી મહારાજ અને અજીતદેવ પારગીના અધ્યક્ષસ્થાને વિશાળ કાવડયાત્રા નીકળી
ઝાલોદ : દલસિંગગીરી મહારાજ અને અજીતદેવ પારગીના અધ્યક્ષસ્થાને વિશાળ કાવડયાત્રા નીકળી