ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે 20 એપ્રિલના રોજ ધોળા દિવસે આધેડ કાળાભાઈ ગેલાભાઈ મેરની ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો. ત્યારે આ બનાવમા સુરેન્દ્રનગર ડીએસપી હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી અને એસ.ઓ.જી.ની ટીમે આ હત્યાકેસના ગુનામાં સામેલ ઈસમોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.હત્યાકેસના છ જેટલા ઇસમોને ચિરોડા વીડ વિસ્તારમાં હોવાની બાતમી મળતા આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી એલ.સી.બી. પોલીસે હાથ ધરી છે. આ બનાવ પ્રાથમિક તપાસમા જુના મનદુખના કારણે બન્યો હોવાનું પોલીસ તપાસમા ખુલવા પામ્યું છે.ત્યારે આ હત્યા કેસના ગુનામા સામેલ અજય ઉર્ફે બાદશાહ મેર, એક સગીર બાળક, હરેશ ઝાપડિયા, ગોપાલ મેર, સંજય ઉર્ફે દલ્લો મકવાણા અને ઇમરાન ઉર્ફે ભાઈજાન ડેલીવાળા સહિત છ જેટલા ઈસમોને ઝડપી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.. ઝડપાયેલા ઈસમો પૈકી અજય ઉર્ફે બાદશાહ સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુના અને ઇમરાન ઉર્ફે ભાઈજાન સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમ હેઠળ ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમા ખુલવા પામ્યું છે. આ અંગે વધુ તપાસ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এক নবেম্বৰত বৰভাগ মহাবিদ্যালয়ৰ ছাত্ৰ একতা সভাৰ নিৰ্বাচন
নিৰ্বাচনী প্ৰচাৰত উদুলিমুদুলি মহাবিদ্যালয় চৌহদ। নলবাৰী জিলাৰ অন্তৰ্গত অন্য এক ঐতিহ্যমণ্ডিত উচ্চ...
দৰঙৰ এগৰাকী আৰক্ষী বিষয়া আটক ।
আটক হল এগৰাকী অচি পৰ্য্যায়ৰ বিষয়া ।
বিষয়া গৰাকী বৰ্তমানৰ খাৰুপেটীয়া থানা ৰ ভাৰপ্ৰাপ্ত বিষয়া...
રાજકોટ થી આવેલ રાધા રૂપી ડૉ કુંજલ ત્રિવેદી ભજન મંડળી માં જોડાયા
રાજકોટ થી આવેલ રાધા રૂપી ડૉ કુંજલ ત્રિવેદી ભજન મંડળી માં જોડાયા...
તા.22/8/2022 ના રોજ...
મહુધાની. સી.કે .પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો 2022 | Spark Today News Vadodara
મહુધાની. સી.કે .પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો 2022 | Spark Today News Vadodara
पंकजाताई मुंडेंनी वीज वितरण अधिकाऱ्यांना धारेवर धरताच परळीतील वीज पुरवठा सुरळीत
काल रात्रीपासून वीजेचा खोळंबा; नागरिकांना होणाऱा त्रास सहन केला जाणार नाही
परळी । दिनांक ०४।...