ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે 20 એપ્રિલના રોજ ધોળા દિવસે આધેડ કાળાભાઈ ગેલાભાઈ મેરની ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો. ત્યારે આ બનાવમા સુરેન્દ્રનગર ડીએસપી હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી અને એસ.ઓ.જી.ની ટીમે આ હત્યાકેસના ગુનામાં સામેલ ઈસમોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.હત્યાકેસના છ જેટલા ઇસમોને ચિરોડા વીડ વિસ્તારમાં હોવાની બાતમી મળતા આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી એલ.સી.બી. પોલીસે હાથ ધરી છે. આ બનાવ પ્રાથમિક તપાસમા જુના મનદુખના કારણે બન્યો હોવાનું પોલીસ તપાસમા ખુલવા પામ્યું છે.ત્યારે આ હત્યા કેસના ગુનામા સામેલ અજય ઉર્ફે બાદશાહ મેર, એક સગીર બાળક, હરેશ ઝાપડિયા, ગોપાલ મેર, સંજય ઉર્ફે દલ્લો મકવાણા અને ઇમરાન ઉર્ફે ભાઈજાન ડેલીવાળા સહિત છ જેટલા ઈસમોને ઝડપી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.. ઝડપાયેલા ઈસમો પૈકી અજય ઉર્ફે બાદશાહ સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુના અને ઇમરાન ઉર્ફે ભાઈજાન સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમ હેઠળ ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમા ખુલવા પામ્યું છે. આ અંગે વધુ તપાસ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोती रहीं मां और पत्नी, Colonel Manpreet Singh के बच्चों ने पिता को ऐसे दी विदाई!
रोती रहीं मां और पत्नी, Colonel Manpreet Singh के बच्चों ने पिता को ऐसे दी विदाई!
CYST / रसौली : Types, Causes & Symptoms - by Dr. Lavleen Kaur Sodhi
CYST / रसौली : Types, Causes & Symptoms - by Dr. Lavleen Kaur Sodhi
छत्तीसगढ़ के Salman Khan सीट निकाल पाएंगे? Anuj Sharma | Chhattisgarh Elections 2023
छत्तीसगढ़ के Salman Khan सीट निकाल पाएंगे? Anuj Sharma | Chhattisgarh Elections 2023
केशोरायपाटन में बाबा रामदेव के जन्मोत्सव पर निकाली शोभायात्रा में पूर्व विधायक चंद्रकांता मेघवाल ने की तलवारबाजी
केशोरायपाटन में बाबा रामदेव के जन्मोत्सव के अवसर पर मेघवाल समाज विशाल शोभायात्रा निकाली गई।इस...
আজি মাজুলী জিলাত ১৯টা কেন্দ্ৰত অনুষ্ঠিত হৈছে পৰীক্ষা
আজি মাজুলী জিলাত ১৯ তা কেন্দ্ৰত অনুষ্ঠিত হৈছে পৰীক্ষা