ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે 20 એપ્રિલના રોજ ધોળા દિવસે આધેડ કાળાભાઈ ગેલાભાઈ મેરની ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો. ત્યારે આ બનાવમા સુરેન્દ્રનગર ડીએસપી હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી અને એસ.ઓ.જી.ની ટીમે આ હત્યાકેસના ગુનામાં સામેલ ઈસમોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.હત્યાકેસના છ જેટલા ઇસમોને ચિરોડા વીડ વિસ્તારમાં હોવાની બાતમી મળતા આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી એલ.સી.બી. પોલીસે હાથ ધરી છે. આ બનાવ પ્રાથમિક તપાસમા જુના મનદુખના કારણે બન્યો હોવાનું પોલીસ તપાસમા ખુલવા પામ્યું છે.ત્યારે આ હત્યા કેસના ગુનામા સામેલ અજય ઉર્ફે બાદશાહ મેર, એક સગીર બાળક, હરેશ ઝાપડિયા, ગોપાલ મેર, સંજય ઉર્ફે દલ્લો મકવાણા અને ઇમરાન ઉર્ફે ભાઈજાન ડેલીવાળા સહિત છ જેટલા ઈસમોને ઝડપી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.. ઝડપાયેલા ઈસમો પૈકી અજય ઉર્ફે બાદશાહ સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુના અને ઇમરાન ઉર્ફે ભાઈજાન સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમ હેઠળ ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમા ખુલવા પામ્યું છે. આ અંગે વધુ તપાસ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ek video hova viral dakhta hi dakhata lakhoma views aye
https://facebook.com/127316350047284
Dakhi ya kya ha is video ma
ISRO is set to launch GSLVF14 carrying INSAT-3DS on 17 February at 5:30 pm IST
February 9, 2024
ISRO is set to launch GSLVF14 carrying INSAT-3DS on 17 February at 5:30 pm...
वंचित वर्ग आरक्षण उप वर्गीकरण संघर्ष समिति ने जातिगत जनगणना का किया स्वागत: शैक्षणिक, सामाजिक, राजनीतिक और आर्थिक स्थिति को लेकर स्पष्टता आएगी : विकास नरवार
आजादी के बाद होने जा रही जातिगत जनगणना को लेकर इसका स्वागत किया जा रहा है। वंचित वर्ग आरक्षण उप...
સુરતઃ ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ, મહાનગર પાલિકાએ અત્યાર સુધીમાં 2.5 લાખ તિરંગાનું વેચાણ કર્યું છે, 6 લાખ તિરંગાના વેચાણનો અંદાજ
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં...
દેવગઢ બારીયા વિધાનસભાના અનુસુચિત જાતિ મોરચાના સંયોજક તરીકે લક્ષ્મીભાઈ વણકરની નિમણૂક કરવામાં આવી
દેવગઢ બારીયા વિધાનસભાના અનુસુચિત જાતિ મોરચાના સંયોજક તરીકે લક્ષ્મીભાઈ વણકરની નિમણૂક કરવામાં આવી