સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નીનામા ગામે શ્રમજીવી પરિવારના રહેણાંક મકાનમા અચાનક આગ લાગી ગઈ હતી. જેમાં ઘરનો બધો જ માલસામાન બાળીને રાખ થઇ ગયો હતો. આગ મોટી હોવાના કારણે ચોટીલા ફાયરબ્રિગેડને બોલાવવામાં આવતા તેણે આગ પર કાબૂ મેળવ્યો હતો. સાયલા તાલુકાના નીનામા ગામમાં રહેતા અશોક બચુભાઈ ચોવસિયા મજૂરી કામ અર્થે વાપી-વલસાડ તરફ ગયા હતા. ત્યારે તેમના ઘરે અચાનક ભયાવહ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ ગામના સરપંચ તથા અન્ય ગ્રામજનો આગ ઓલવવા માટે ત્યાં પહોંચી ગયા હતા.પરંતુ એટલી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અશોકભાઈનું ઘર અને ઘરમાં રહેલી સમગ્ર ઘરવખરી પળવારમાં જ બળીને રાખ થઇ ગઈ હતી. ઉપરાંત ટૂંક સમયમાં જ તેમના દિકરાના લગ્ન હોવાના લીધે કપડા સહિતની તેમણે કરેલી ખરીદી પણ આગમાં હોમાઈ ગઈ હતી. આગની વિકરાળતા ખુબ હોવાના કારણે ચોટીલા ફાયર બ્રિગેડને પણ બોલાવવી પડી હતી. નોંધનીય છે કે, આગમાં કોઈ જાનહાનિ થઇ ન હતી. આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pimpri Bhosari Husband Kills Wife Friend | भोसरीत पत्नीच्या मित्राची पतीकडून हत्या
Pimpri Bhosari Husband Kills Wife Friend | भोसरीत पत्नीच्या मित्राची पतीकडून हत्या
ঘিলামৰাৰ অঞ্জনা কোঁচ লৈ ২০২২বর্ষৰ ৰাজ্যিক কৃৰ্তি শিক্ষকৰ বঁটা।
শনিবাৰে শিক্ষা বিভাগে ঘোষণা কৰে এই বঁটা।
ঘিলামৰা বিদ্যায়তনিক ,সামাজিক আৰু ভাষা সাহিত্যৰ ক্ষেত্ৰ...
આજ રોજ ધોલ શહેર માં આજાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી
આજ રોજ ધોલ શહેર માં આજાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા કાઢવામાં આવી
આજ રોજ ધોલ શહેર...
तुम्ही काळजी करू नका...बघू काय ते... शेतकऱ्याच्या मुलीशी मुख्यमंत्र्यांचा संवाद | Maharashtra Times
तुम्ही काळजी करू नका...बघू काय ते... शेतकऱ्याच्या मुलीशी मुख्यमंत्र्यांचा संवाद | Maharashtra Times