ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિ આયોજીત ખારાપાટ વણકર સમાજનો 23મો સમુહ લગ્નોત્સવ ધામધૂમથી જનસેવા હોસ્પિટલ,ફુલકી મુકામે યોજાયો હતો. આ સમુહલગ્નોત્વમાં ખારાપાટ વણકર સમાજના 35 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.જેમાં સમાજ તરફથી નવદંપતી જોડકાને સોના, ચાંદીના દાગીના અને 118 જેટલી ચીજવસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી.આ સમુહ લગ્નોત્સવમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, દસાડા જગ્યાના મહંત ભાણદાસબાપુ, બેચરાજીના ધારાસભ્ય સુખાજીભાઈ ઠાકોર દસાડા લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર, માણસાના ધારાસભ્ય, જયેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, જનસેવા હોસ્પિટલના ડો.પંકજભાઈ પટેલ, વિપુલભાઈ મેરાણી, ખેંગારભાઈ અને નયનાબેન પરમાર, પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ ધવલભાઈ પટેલ, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઈ પરીખ સહિતના રાજકીય અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખારાપાટ વણકર સમાજનો 23મો સમુહલગ્નોત્સવમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યો હતો.આ સમુહલગ્નોત્વમાં ખારાપાટ વણકર સમાજના 35 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં હતા. જેમાં સમાજ તરફથી નવદંપતિ જોડકાને 118 જેટલી ચીજવસ્તુઓ જેમાં સોના, ચાંદીના દાગીના અને પુરતદાન તિજોરી, સેટી પલંગ અને અન્ય ઘરવખરીનો કરીયાવર આપવામા આવ્યો હતો. આ સમુહ લગ્નોત્સવને સફળ બનાવવામા ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિના પ્રમુખ નથાભાઈ પરમાર, મહામંત્રી શૈલૈશભાઈ સોલંકી, ચેરમેન સી.એમ.રાઠોડ અને સમિતિના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જગદીશભાઈ રણોદરા, વી.એચ.મકવાણા અને કિશોરભાઈ વાઘેલાએ કર્યુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  स्कूल बसच्या इंजिनमध्ये आढळला महाकाय 11 फुटी अजगर | Viral Video | Hpn Marathi News 
 
                      स्कूल बसच्या इंजिनमध्ये आढळला महाकाय 11 फुटी अजगर | Viral Video | Hpn Marathi News
                  
   આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ સફાઈ દિન અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ 
 
                      કેન્દ્રીય પશુપાલન મત્સ્ય ઉદ્યોગ, ડેરી મંત્રીશ્રી પરષોત્તમભાઈ
રૂપાલાના નેતૃત્વમાં અમરેલી જિલ્લાના...
                  
   UP Board Exam: 16 फरवरी से होंगी बोर्ड परीक्षाएं, जिले के एक लाख से ज्यादा छात्र-छात्राएं देंगी परीक्षा 
 
                      यूपी बोर्ड की परीक्षाएं 16 फरवरी से होंगी, जो कि चार मार्च तक चलेंगी। इसकी घोषणा के साथ ही...
                  
   कनाडाई मंत्री बोले-खालिस्तानियों पर एक्शन का आदेश शाह ने दिया:सिक्योरिटी कमेटी के सामने माना- इंडिया और कनाडा मीटिंग की जानकारी भी लीक की 
 
                      ट्रूडो सरकार के एक मंत्री ने कहा कि कनाडा में सिख अलगाववादियों पर एक्शन का आदेश अमित शाह ने दिया...
                  
   Telangana Voting 2023 Updates: तेलंगाना की 119 सीटों पर जारी मतदान, दिग्गजों ने डाले वोट | Aaj Tak 
 
                      Telangana Voting 2023 Updates: तेलंगाना की 119 सीटों पर जारी मतदान, दिग्गजों ने डाले वोट | Aaj Tak
                  
   
  
  
  
   
  