આજ રોજ અખાત્રીજ ના શુભ દિવસે સવારે ૧૦:૦૦ કલાકે સિંધુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વ. મીરાબેન ભગવાનભાઈ તેજવાણી ઝુલેલાલ સિંધુ ભવન ટાફે ટ્રેક્ટર ની પાછળ ડીસા પાલનપુર હાઇવે,ડીસા નું નિર્માણ કાર્ય ટ્રસ્ટના પ્રમુખશ્રી સુંદરભાઈ ફુલવાણી પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગોવિંદભાઈ ભાગચંદાણી સમાજના મહામંત્રી શ્રી અનિલ ફુલવાણી ઉપપ્રમુખશ્રી લખુભાઇ તેજવાણી ટ્રસ્ટી શ્રી દેવુભાઈ કેવલાણી,ગોવિંદભાઈ માખીજા,રાજુભાઈ ઠકકર ખૂબચંદભાઈ મોહનાણી,નરેશભાઈ ઠરીયાણી, ભગવાનભાઈ હેમનાની, સુઠલભાઈ તોલાણી, રાજુભાઈ ઠકકર કેવલાણી, ઝૂલેલાલ ભવનના સહયોગી શ્રીયો તેમજ સમાજના અન્ય આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવ્યું અને બધા લોકો એ સાથે મળીને ઝુલેલાલ ભગવાન ને પ્રાર્થના કરી જલ્દી થી જલ્દી આ કાર્ય સંપૂર્ણ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP नेताओं के पलायन पर कांग्रेस का तंज, सुरजेवाला बोले- PM अब इस्तेमाल करेंगे अपने आखिरी हथियार
नई दिल्ली, कांग्रेस सांसद रणदीप सुरजेवाला ने केंद्र पर आरोप लगाया। उन्होंने दावा किया...
ಬೆಂಗಳೂರಿನ ಇನ್ಫೋಸಿಸ್ ಸೈನ್ಸ್ ಫೌಂಡೇಷನ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ "Empowering India-Ideas by Scientists and Engineers" ಪುಸ್ತಕ ಲೋಕಾರ್ಪಣೆಯಾಯಿತು.
ಬೆಂಗಳೂರಿನ ಜಯನಗರದ ಇನ್ಫೋಸಿಸ್ ಸೈನ್ಸ್ ಫೌಂಡೇಷನ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ "Empowering India - Ideas by Scientists...