છેલ્લા એકાદ વર્ષથી વઢવાણ તાલુકાના કંકાવટી ગામનો યુવાન સગીર વયની દીકરીનું લગ્ન અને બદકામ કરવાના ઇરાદે લલચાવી અને ફોસલાવીને અપહરણ કરી અને ભગાડી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે એકાદ વર્ષ થવા છતાં પણ આ યુવાનનો પત્તો ન લાગતા આખરે તેને જિલ્લા પોલીસ વડાએ ભાગેડું જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વખત સગીર વયની છોકરીઓને ભગાડી જવાના બનાવો સામે આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાનું પોલીસ તંત્ર હવે કમર કસી અને અગાઉ થયેલી ફરિયાદોમાં પણ સર્વે કરી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કંકાવટી ગામે સગીરાનું લગ્ન અને બદકામ કરવાના ઇરાદે લલચાવી અને ફોસલાવીને અપહરણ કરી અને ભગાડી જનારા સહદેવ કાળું લાલજી નામના યુવાન સામેં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેની શોધખોળ આદરવા છતાં છેલ્લા ઘણા વર્ષથી તેનો પત્તો ન લાગવાના કારણે તેને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ભાગેડું જાહેર કરવાની ફરજ પડી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এগৰাকী অসমীয়া কৃষকৰ কষ্টৰ ফল। ৪০ বিঘা মাটিত গঢ়ি তুলিছে চালে চকুৰোৱা ঘৰ আৰু কৃষিপাম
এগৰাকী অসমীয়া কৃষকৰ কষ্টৰ ফল। ৪০ বিঘা মাটিত গঢ়ি তুলিছে চালে চকুৰোৱা ঘৰ আৰু কৃষিপাম। সবিশেষ...
ছয় জনগোষ্ঠীয় যৌথ মঞ্চই ঘোষণা কৰা অসম বন্ধ প্ৰত্যাহাৰ কৰিবলৈ আহ্বান অসম মুণ্ডা মহাসভাৰ
শ্বহীদ বীৰ বিৰছা মুণ্ডাক সন্মান জনাই ছয় জনগোষ্ঠীয় যৌথ মঞ্চই ঘোষণা কৰা অসম বন্ধ প্ৰত্যাহাৰ কৰিবলৈ...
ગીર જંગલ નજીક જમજીર ધોધના આહ્લાદક દ્રશ્યો
ગીર જંગલ નજીક જમજીર ધોધના આહ્લાદક દ્રશ્યો
દિયોદર ની રેફરલ હોસ્પિટલમાં આંખો આવવાના રોજ ના 50 કેસ..
દિયોદરની રેફરલ હોસ્પિટલમાં આંખો આવવાના રોજના 50,, કેસ સપ્તાહથી તાવ, શરદી, ખાંસીના 120 થી 130...
તળાજામાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં કેવો કાર્યક્રમ યોજાયો?જુઓ
તળાજામાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં કેવો કાર્યક્રમ યોજાયો?જુઓ