બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঘগ্ৰাপাৰত সদৌ অসম কলিতা আলপাইন জনগোষ্ঠী সন্মিলনৰ সংবাদ মেল
বিগত ৫ আগষ্টত সংবাদ মাধ্যম যোগে টাই আহোম ছাত্ৰ সন্থাৰ মুখপাত্ৰ যাদৱ কোৱৰে কলিতা জনগোষ্ঠীক ৰাজহুৱা...
MCN NEWS| वैजापूर तालुक्यातील टूनकी भव्य पालक मेळाव्याचे आयोजन
MCN NEWS| वैजापूर तालुक्यातील टूनकी भव्य पालक मेळाव्याचे आयोजन
গুৱাহাটীবাসীলৈ মুখ্যমন্ত্ৰীয়ে উছর্গা কৰিলে বিভিন্ন সুবিধা সমৃদ্ধ ‘অমৃত উদ্যান’
গুৱাহাটীবাসীলৈ আজি মুখ্যমন্ত্ৰীয়ে উছর্গা কৰিলে বিভিন্ন সুবিধা সমৃদ্ধ ‘অমৃত উদ্যান’।।...
અમીરગઢ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું .....
અમીરગઢ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું .....
સંજેલી રાખ્યા નદીના વળાંકમાં લાંબા રૂટની બસનો થયો હતો અકસ્માત ડ્રાઇવરની સાવચેતી થી મોટી દુર્ઘટના ટળી.
સંજેલી રાખ્યા નદીના વળાંકમાં લાંબા રૂટની બસનો થયો હતો અકસ્માત ડ્રાઇવરની સાવચેતી થી મોટી દુર્ઘટના...