બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસના મેન્ડેટને લઈ જેમની ટીકીટ ફાઈનલ છે તેમને ફોર્મ ભરવાની તૈયારી કરવા આપી સુચના
કોંગ્રેસના મેન્ડેટને લઈ જેમની ટીકીટ ફાઈનલ છે તેમને ફોર્મ ભરવાની તૈયારી કરવા આપી સુચના
শঙ্কৰদেৱৰ নাম লৈ চলাই অহা ভণ্ডামী বন্ধ কৰক
টাই আহোম সকলৰ হাজাৰ বছৰীয়া পৰম্পৰা চকলং প্ৰথাৰ বিয়া খাবলৈ গৈ শ্ৰীমন্ত শঙ্কৰদেৱ সংঘৰ লাহিং আঞ্চলিক...
संवेदनशीलता से काम कर रही डबल इंजन सरकार पर अधिकारियों की लापरवाही जनता को रही मार : राकेश नायक
भाजपा नेता राकेश नायक की अगुवाई में कार्यकर्ताओं ने न्यू मेडिकल अस्पताल में गलत ग्रुप का बल्ड...