બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Crime News: Shahdara में कारोबारी की गोली मारकर हत्या, मॉर्निंग वॉक के बाद जा रहे थे घर
Delhi Crime News: Shahdara में कारोबारी की गोली मारकर हत्या, मॉर्निंग वॉक के बाद जा रहे थे घर
આમ આદમી પાર્ટી આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે,ભારે ઉત્સુકતાનો માહોલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે અને રાજ્યમાં સૌ પ્રથમ આમ આદમી...
महाराष्ट्रात अतिवृष्टी झाल्याने शासनाने ओला दुष्काळ जाहीर करावा:- योगेश ओव्हाळ
महाराष्ट्रात अतिवृष्टी झाल्याने शासनाने ओला दुष्काळ जाहीर करावा:- योगेश ओव्हाळ
સરા રોડ પર અકસ્માતમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા મહાદેવગઢ સરા રોડ પર બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો....
Rahul Gandhi ने राजनीति में परिवारवाद पर दिया जवाब,Amit Shah और Rajnath के बेटों पर उठाए सवाल
Rahul Gandhi ने राजनीति में परिवारवाद पर दिया जवाब,Amit Shah और Rajnath के बेटों पर उठाए सवाल