બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢમાં નરસિંહ મહેતાના ચોરા પાસે થતી ગરબીમાં હિન્દુ મુસ્લિમ સમાજની બાળાઓ સાથે ગરબે ઘૂમી
જુનાગઢમાં નરસિંહ મહેતાના ચોરા પાસે થતી ગરબીમાં હિન્દુ મુસ્લિમ સમાજની બાળાઓ સાથે ગરબે ઘૂમી
সোণাৰিৰ বিভিন্ন বাগিচাত চাহ শ্ৰমিকৰ প্ৰতিবাদী কাৰ্যসূচী
সোণাৰিৰ বিভিন্ন বাগিচাত চাহ শ্ৰমিকৰ প্ৰতিবাদী কাৰ্যসূচী।
অসম চাহ মজদুৰ সংঘ ,...
क्या NDA के साथ जा रहे हैं हनुमान बेनीवाल? INDIA गठबंधन से अलग होने की चर्चाएं तेज
लोकसभा चुनाव के नतीजे आने के बाद एनडीए और इंडिया गठबंधन की बैठकों का दौर जारी है. इस बीच इंडिया...
उत्तराखंड में बड़ी तबाही की दस्तक! जोशीमठ में भू-धंसाव से घर, सड़क और खेतों में पड़ी दरारें
उत्तराखंड में एक बार फिर बड़ी तबाही की दस्तक से लोग दहशत में हैं. चमोली जिले के जोशीमठ में हो रहे...
સિહોર શહેરમાં હર ઘર ત્રિરંગા માટે બેઠક યોજાઇ હતી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યકર્મના સુચારુ આયોજન માટે સિહોર નગરપાલિકા પ્રમુખ...