બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Mumbai से फ्रैंकफर्ट जा रही फ्लाइट डायवर्ट, सुरक्षा कारणों से तुर्की में हुई लैंडिंग
Breaking News: Mumbai से फ्रैंकफर्ट जा रही फ्लाइट डायवर्ट, सुरक्षा कारणों से तुर्की में हुई लैंडिंग
MCN NEWS | महिलांच्या आर्थिक सबलीकरनाणे देश विकासाचे उंच शिखर गाठेल- महक स्वामी
MCN NEWS | महिलांच्या आर्थिक सबलीकरनाणे देश विकासाचे उंच शिखर गाठेल- महक स्वामी
થરા કોલેજમાં ગીતાજ્યંતી ની ઉજવણી કરવામાં આવી
થરા કોલેજમાં ગીતાજયંતીની ઉજવણી કરવામાં આવી.
...
ભાવનગર ના જેસર તાલુકા માં બીજી ખુન ની ધટના
ભાવનગર ના જેસર તાલુકા માં બીજી ખુન ની ધટના
જેસર તાલુકાના ના ભાણવડીયા ગામે યુવક નનો...
मानगढ़ धाम को सीएम भजनलाल शर्मा की बड़ी सौगात, उपचुनाव से पहले किया ये ऐलान
बांसवाड़ा के मानगढ़ धाम में शुक्रवार को जनजाति विभाग का 'आदि गौरव समारोह' कार्यक्रम हुआ. इस...