બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kisan Delhi March News: किसानों के 'दिल्ली मार्च' से पहले कड़ा पहरा, ड्रोन से निगरानी | Aaj Tak
Kisan Delhi March News: किसानों के 'दिल्ली मार्च' से पहले कड़ा पहरा, ड्रोन से निगरानी | Aaj Tak
ભારે ઉકળાટ બાદ વડિયા માઁ મેઘરાજા ની ધમાકેદાર ઇનિંગ, કૂલ બે ઇંચ વરસાદ
સુરવો ડેમમાં પાણીની આવક વધતા એક દરવાજો ખોલાયો હતો.
રાત્રે ધોધમાર એક ઇંચ વરસ્યા બાદ બપોરે...
अचानक अनियंत्रित होकर पलटा ट्रक, दुर्घटना में 2 लोग हुए गंभीर रूप से घायल।
तेज रफ़्तार डम्फर अचानक हुआ दुर्घटना का शिकार,2 लोग हुए हादसे का शिकार।
उमरिया...
પાંચોટીયા ગામે હોમ હવન માં AAP ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, ગ્રામજનો એ આવકાર્યા
માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠક ના ઉમેદવાર આમ આદમી પાર્ટીના કૈલાશદાન ગઢવએ પાંચોટીયા ગામે આઈ શ્રી...