બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યુપી: કન્નૌજમાં બસની છત અને દરવાજા પર લટકીને સફર કરી રહ્યા છે વિદ્યાર્થી
યુપી: કન્નૌજમાં બસની છત અને દરવાજા પર લટકીને સફર કરી રહ્યા છે વિદ્યાર્થી
ડીસા નજીક બનાસ નદીમાં ન્હાવા પડતાં એક યુવક ડૂબ્યો
બનાસ નદીમાં વધુ એક યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ડીસાના ભડથ ગામનો યુવક નદીમાં ન્હાવા પડતા...
આમ આદમી પાર્ટી જસદણ તાલુકા પૂર્વ પ્રમુખ અને સંગઠન મંત્રી શ્રી હિતેશ ખાખરીયા તેમના સમર્થકો સાથે ટૂક જ સમયમાં vce યુનિયન સાથે બેઠક
આમ આદમી પાર્ટી જસદણ તાલુકા પૂર્વ પ્રમુખ અને સંગઠન મંત્રી શ્રી હિતેશ ખાખરીયા તેમના સમર્થકો સાથે...
Monsoon Update Today: अगले 48 घंटों के लिए इन राज्यों में भारी बारिश का रेड अलर्ट, देशभर में बदला मौसम का मिजाज
Monsoon Updates in India: आसमान से बरस रही आफत का कहर जारी है। भारतीय मैसम विज्ञान विभाग ने कई...