બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परतूर शहरातील ग्रामीण रुग्णालय परतूर येथील डॉरांचा मनमानी कारभार! महामानव डॉ बाबासाहेब आंबेडकर यांची प्रतीमा चक्क कपाटा मध्ये
परतूर तालुका येथील ग्रामीण रुग्णालय परतूर येथे 26 जानेवारी 2024 झेंडा वंदन करता वेळेस महात्मा...
સિહોર શહેરમાં કર્મચારીઓ આંદોલન પર
સિહોર સહિત રાજ્યભરના આઈટીઆઈ કર્મચારીઓ દ્વારા ર।. 4200ના ગ્રેડ-પે કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ...
નાટક દ્વારા લોકોને જાગૃત કર્યા...
ડીસામાં આજે પોલીસ વિભાગ અને સર્વોદય લો કોલેજ દ્વારા હેલ્મેટ જાગૃતિ રેલીનું આયોજન કરાયુ હતું....
दिल्ली-NCR में मौसम का बदला मिजाज, बूंदाबांदी के साथ हुई सुबह की शुरुआत
देश की राजधानी दिल्ली में आज सुबह की शुरुआत बूंदाबांदी के साथ हुई. हल्की और मध्यम बारिश के चलते...