બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्याध्यापक सुहास शिंदे सेवानिवृत्त
परळी येथील शिवछत्रपती विद्यालयाचे मुख्याध्यापक श्री. सुहास विश्वनाथराव शिंदे
हे...
पाचोडमध्ये महावीर जयंती उत्साहात साजरी
पाचोडमध्ये महावीर जयंती उत्साहात साजरी.
पाचोड(विजय चिडे) जगाला 'जिओ और जिने दो'चा संदेश देणाऱ्या...
શનિદેવ ખુબજ જલ્દી હવે મકર રાશિમાં થશે માર્ગી, આ ચાર રાશિઓને મળશે જબરદસ્ત સફળતા
જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
શનિ એ તમામ 9 ગ્રહોમાં સૌથી...
iOS 18: इन Apple डिवाइस को मिलेगा लेटेस्ट अपडेट, iPhone XR, iPhone XS Max भी लिस्ट में शामिल
आने वाले समय में Apple अपने लेटेस्ट सॉफ्टवेयर iOS 18 को जून में होने वाले अपने सालाना इवेंट में...