બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google Chrome में जुड़े 3 नए जनरेटिव AI फीचर्स, ब्राउजिंग का बदल जाएगा अंदाज
गूगल अपने यूजर्स को बेहतर एक्सपीरियंस देने के लिए अपने प्रोडक्ट और सर्विस में एआई टेक्नोलॉजी को...
MediaTek Dimensity 6100+ चिपसेट के साथ आ रहा Samsung Galaxy M15 5G, 6000mAh बैटरी से होगा लैस
सैमसंग अपने ग्राहकों के लिए दो नए फोन लॉन्च कर रहा है। आज Samsung Galaxy M55 5G के साथ ही Samsung...
वन मंत्री बोले- सचिन पायलट जयपुर-दिल्ली भाग रहे थे:अशोक गहलोत-डोटासरा ने सुनवाई नहीं की
सीकर प्रभारी व पर्यावरण वन मंत्री संजय शर्मा ने पीसीसी चीफ गोविंद सिंह डोटासरा के 9 महीने के...
খাৰুপেটীয়া পৌৰ সভা ৰ স্বচ্ছ ভাৰত অভিযান মাথো ফেচবুক ত দুৰ্গন্ধমই পৰিবেশ ত বসবাস কৰিছে ৰাইজ
খাৰুপেটীয়া পৌৰ সভা ৰ স্বচ্ছ ভাৰত অভিযান মাথো ফেচবুক ত - দুৰ্গন্ধমই পৰিবেশ ত বসবাস কৰিছে ৰাইজ