બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সংস্কাৰকৰ জন্মস্থানত অনা-খিলঞ্জীয়াক ভূমি বিক্ৰীত বাধা দিব বুলি অসমৰ মুখ্যমন্ত্ৰীয়ে কয়
ঐতিহাসিক বটাদ্ৰৱ থানৰ আশে-পাশে আঠ কিলোমিটাৰ ব্যাসাৰ্ধত ‘অখিলঞ্জীয়া’ লোকে ভূমি ক্ৰয়...
তিনিচুকীয়াৰ মাৰ্ঘেৰিটা উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত ইনথেম গাঁও পঞ্চায়তত নিশা দুৰ্বৃত্তই লণ্ড-ভণ্ড কৰিলে কম্পিউটাৰ সহ গুৰুত্বপূৰ্ণ সামগ্ৰী
তিনিচুকীয়াৰ মাৰ্ঘেৰিটাৰ ইনথেমত সংঘটিত হৈছে এক ভয়ংকৰ ঘটনা ।
মাৰ্ঘেৰিটা উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত...
बीड जिल्हा रुग्णालयात सिझर झालेल्या महिलेचा मृत्यू !
बीड (प्रतिनिधी) पाटोदा तालुक्यातील महिलेला बीड जिल्हा शासकीय रूग्णालयात भरती करण्यात आले होते....
આદિતપરા ગામે બાઈકે હડફેટે યુવાનનું મોતપોલીસ ફરિયાદ નોંધાઇ
આદિતપરા ગામે બાઈકે હડફેટે યુવાનનું મોતપોલીસ ફરિયાદ નોંધાઇ