બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  विविध प्रश्नासंदर्भात शेकडो नागरिकांचे रास्ता रोको. 
 
                      अशोक छपरे
जिंतूर तालुक्यातील शेतकरी व नागरिकांच्या रस्ते व वीज वितरण बाबतीतील समस्या...
                  
   લો બોલો અમદાવાદમાં શાકભાજી પણ સલામત નથી? : સંશોધનમાં મળી આવ્યા અનેક એવા તત્વો કે તમે જાણી ચોંકી જશો 
 
                      વિશ્વમાં સારા સ્વાસ્થ્ય માટે આપણે લીલાં શાકભાજી ખાવાનો આગ્રહ રાખીએ છીએ. એ આગ્રહ બિલકુલ ખોટો નથી....
                  
   तालखेड येथील मुरूम उत्खननावर तहसीलची कार्यवाही. नाव,नंबर नसलेली जेसीबी केली जप्त. 
 
                      मुरूम रॉयल्टी बंद!तरीही गुत्तेदार म्हणतो मी रॉयल्टी काढली.
जुनी रॉयल्टी दाखवून गुत्तेदाराने...
                  
   વડોદરા જૈનો માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસ ખુબ જ ઉત્તમ ગણાય છે 
 
                      વડોદરા જૈનો માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠ દિવસ ખુબ જ ઉત્તમ ગણાય છે
                  
   
  
  
  
  