થરાદ - વાવ સાડસત નાઈ સમાજ આયોજિત શ્રી સેનજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જ્યંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ સોમવાર ના રોજ સવારે 9:00 વાગે શ્રી થરાદ નાઈ સમાજની વાડી થી શ્રી સેનજી મહારાજ મંદિર ધર્મશાળા ઢીમાં સુધી આ શોભાયાત્રા નીકળી હતી. શ્રી સેનજી મહારાજ ની ૭૨૩ મી જન્મજયંતી નિમિત્તે આજે રેફરલ હોસ્પિટલ થરાદ માં ગીતાબેન નાઈ સાથે રાષ્ટ્રીય નાઈ મહાસભાના પ્રમુખ રવજીભાઈ નાઈ (કુંભારા) ,સુરેશભાઈ નાઈ (ડોડગામ) નરપતભાઈ નાઈ (સણવાલ), રવજીભાઈ નાઈ (ભાચર) રાષ્ટ્રીય નાઈ મહાસભા ના સચિવ ભીખાભાઈ નાઈ થરાદ ,,સૌ સાથે રહીને થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ - બિસ્કીટ નું વિતરણ કરી સેનજી મહારાજની જન્મજયંતિ ની ઉજવણી કરી હતી.થરાદ ના નાઈ સમાજ ના યુવા મિત્રો શોભાયાત્રા માં જોડાયા હતા.સમાજ ના સૌ બધુંઓ સાથે મળી સેનજી મહારાજ ની જન્મ જ્યંતી ની ઉજવણી ને સફળ બનાવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  मच्छी वाहतूक करणाऱ्या वाहनांमुळे दुर्गंधी आणि अपघाताची शक्यता ; कारवाई करण्याची मागणी 
 
                      राजापूर : तालुक्यातील साखरी नाटे येथून मच्छी वाहतूक करणाऱ्या वाहनांमधून मच्छीचे पाणी सर्रास...
                  
    રાધનપુર ખાતે હિમોગ્લોબીન ચેકઅપનું આયોજન 
 
                      #buletinindia #gujarat #patan
                  
   MCN NEWS| अवैध वाळू उपस्यास विरोध करणाऱ्यांना  वाळू तस्करांची मारहाण 
 
                      MCN NEWS| अवैध वाळू उपस्यास विरोध करणाऱ्यांना वाळू तस्करांची मारहाण
                  
   बारिश के बाद NH 52 के मुकंदरा क्षेत्र दरा में मार्ग पर हुआ जलभराव, जाम के हालात बने ||Kanwas News || 
 
                      बारिश के बाद NH 52 के मुकंदरा क्षेत्र दरा में मार्ग पर हुआ जलभराव, जाम के हालात बने ||Kanwas News ||
                  
   
  
  
  
   
   
  