થરાદ - વાવ સાડસત નાઈ સમાજ આયોજિત શ્રી સેનજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જ્યંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ સોમવાર ના રોજ સવારે 9:00 વાગે શ્રી થરાદ નાઈ સમાજની વાડી થી શ્રી સેનજી મહારાજ મંદિર ધર્મશાળા ઢીમાં સુધી આ શોભાયાત્રા નીકળી હતી. શ્રી સેનજી મહારાજ ની ૭૨૩ મી જન્મજયંતી નિમિત્તે આજે રેફરલ હોસ્પિટલ થરાદ માં ગીતાબેન નાઈ સાથે રાષ્ટ્રીય નાઈ મહાસભાના પ્રમુખ રવજીભાઈ નાઈ (કુંભારા) ,સુરેશભાઈ નાઈ (ડોડગામ) નરપતભાઈ નાઈ (સણવાલ), રવજીભાઈ નાઈ (ભાચર) રાષ્ટ્રીય નાઈ મહાસભા ના સચિવ ભીખાભાઈ નાઈ થરાદ ,,સૌ સાથે રહીને થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ - બિસ્કીટ નું વિતરણ કરી સેનજી મહારાજની જન્મજયંતિ ની ઉજવણી કરી હતી.થરાદ ના નાઈ સમાજ ના યુવા મિત્રો શોભાયાત્રા માં જોડાયા હતા.સમાજ ના સૌ બધુંઓ સાથે મળી સેનજી મહારાજ ની જન્મ જ્યંતી ની ઉજવણી ને સફળ બનાવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा के नवनियुक्त प्रदेशाध्यक्ष मदन राठौड़ ने अमर जवानों के साथ महापुरूषों को किया नमन, अर्पित की पुष्पाजंलि, श्रद्धेय स्व. भैरोंसिंह शेखावत भाजपा के कार्यकर्ताओं के साथ आमजन के लिए भी हैं प्रेरणा के स्त्रोत।
भाजपा पार्टी ही नहीं परिवार भी है, भाजपा में सबका साथ, सबका विकास की नीति के साथ कार्य किया जाता...
ऐक्यमंत्र रोज म्हणल्यास शत्रू हि मित्र होतील I
ऐक्यमंत्र रोज म्हणल्यास शत्रू हि मित्र होतील I
सावकाराच्या त्रासामुळे: औरंगाबाद येथील नामवंत बिल्डर बेपत्ता ,१कोटी कर्ज फेडले तरी होता सावकाराच्या त्रास.
सुमारे १ कोटी कर्जाची परतफेड करूनही खासगी सावकारांचा जाच कमी होत नाही म्हणून त्रासाला कंटाळून...
महिलांसाठी होणार पहिली स्वतंत्र ओपन जिम - आ.संदीप क्षीरसागर
आयटीआय ग्राउंड व छत्रपती संभाजी महाराज क्रीडांगण येथे दिली भेट
बीड दि.17 (प्रतिनिधी):- शहरासह...