થરાદ - વાવ સાડસત નાઈ સમાજ આયોજિત શ્રી સેનજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જ્યંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ સોમવાર ના રોજ સવારે 9:00 વાગે શ્રી થરાદ નાઈ સમાજની વાડી થી શ્રી સેનજી મહારાજ મંદિર ધર્મશાળા ઢીમાં સુધી આ શોભાયાત્રા નીકળી હતી. શ્રી સેનજી મહારાજ ની ૭૨૩ મી જન્મજયંતી નિમિત્તે આજે રેફરલ હોસ્પિટલ થરાદ માં ગીતાબેન નાઈ સાથે રાષ્ટ્રીય નાઈ મહાસભાના પ્રમુખ રવજીભાઈ નાઈ (કુંભારા) ,સુરેશભાઈ નાઈ (ડોડગામ) નરપતભાઈ નાઈ (સણવાલ), રવજીભાઈ નાઈ (ભાચર) રાષ્ટ્રીય નાઈ મહાસભા ના સચિવ ભીખાભાઈ નાઈ થરાદ ,,સૌ સાથે રહીને થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ - બિસ્કીટ નું વિતરણ કરી સેનજી મહારાજની જન્મજયંતિ ની ઉજવણી કરી હતી.થરાદ ના નાઈ સમાજ ના યુવા મિત્રો શોભાયાત્રા માં જોડાયા હતા.સમાજ ના સૌ બધુંઓ સાથે મળી સેનજી મહારાજ ની જન્મ જ્યંતી ની ઉજવણી ને સફળ બનાવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সুধাকণ্ঠ ড০ ভূপেন হাজৰিকাৰ জন্ম দিৱস উদযাপনৰ দিনা ডুমডুমাত কি কলে জনপ্ৰিয় কণ্ঠশিল্পী ৰাজীৱ শদিয়াই
সুধাকণ্ঠ ড০ ভূপেন হাজৰিকাৰ জন্ম দিৱস উদযাপনৰ দিনা ডুমডুমাত কি কলে জনপ্ৰিয় কণ্ঠশিল্পী ৰাজীৱ শদিয়াই
ગરબાડા મામલતદાર અનિલ જાદવની બદલી થતાં ગરબાડાના નવા મામલતદાર તરીકે કે.પી.સવાઇ એ ચાર્જ સંભાળ્યો.
ગરબાડા મામલતદાર અનિલ જાદવની બદલી થતાં ગરબાડાના નવા મામલતદાર તરીકે કે.પી.સવાઇ એ ચાર્જ સંભાળ્યો.
किम जोंग की बहन ने किया अमेरिकी राष्ट्रपति बाइडेन का अपमान, सियोल के साथ रक्षा समझौते की निंदा की
उत्तर कोरिया के नेता किम जोंग की शक्तिशाली बहन किम यो जोंग ने कहा है कि अमेरिका(America) और...
মাহমৰা আৰু ভজো শাখা সাহিত্য সভাৰ সাহিত্য প্ৰতিযোগিতাৰ বঁটা বিতৰণ
ভজো আৰু মাহমৰা শাখা সাহিত্য সভাৰ স্বৰচিত কবিতা আৰু চুটিগল্প প্ৰতিযোগিতাৰ বঁটা বিতৰণী অনুষ্ঠান...
ওদালগুৰিৰ টংলাত সুধাকণ্ঠ ভূপেন হাজৰিকাৰ ৯৬ সংখ্যক ওপজা দিন উদযাপন
ওদালগুৰি, ৮ ছেপ্তেম্বৰ:- ভাৰত ৰত্ন শিল্পী, সাহিত্যক সুধাকণ্ঠ ড° ভূপেন হাজৰিকাৰ
৯৬ সংখ্যক...