થરાદ - વાવ સાડસત નાઈ સમાજ આયોજિત શ્રી સેનજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જ્યંતી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય નાઈ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી ના માર્ગદર્શન હેઠળ સોમવાર ના રોજ સવારે 9:00 વાગે શ્રી થરાદ નાઈ સમાજની વાડી થી શ્રી સેનજી મહારાજ મંદિર ધર્મશાળા ઢીમાં સુધી આ શોભાયાત્રા નીકળી હતી. શ્રી સેનજી મહારાજ ની ૭૨૩ મી જન્મજયંતી નિમિત્તે આજે રેફરલ હોસ્પિટલ થરાદ માં ગીતાબેન નાઈ સાથે રાષ્ટ્રીય નાઈ મહાસભાના પ્રમુખ રવજીભાઈ નાઈ (કુંભારા) ,સુરેશભાઈ નાઈ (ડોડગામ) નરપતભાઈ નાઈ (સણવાલ), રવજીભાઈ નાઈ (ભાચર) રાષ્ટ્રીય નાઈ મહાસભા ના સચિવ ભીખાભાઈ નાઈ થરાદ ,,સૌ સાથે રહીને થરાદ રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ - બિસ્કીટ નું વિતરણ કરી સેનજી મહારાજની જન્મજયંતિ ની ઉજવણી કરી હતી.થરાદ ના નાઈ સમાજ ના યુવા મિત્રો શોભાયાત્રા માં જોડાયા હતા.સમાજ ના સૌ બધુંઓ સાથે મળી સેનજી મહારાજ ની જન્મ જ્યંતી ની ઉજવણી ને સફળ બનાવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Population of China: चीन में लोगों के मरने की रफ्तार ने तोड़ा 1976 का रिकॉर्ड, 1961 के बाद पहली बार घटी आबादी
दुनिया का सबसे अधिक आबादी वाला चीन (China) एक महत्वपूर्ण क्षण में पहुंच गया है। चीन की आबादी में...
Madhya Pradesh Exit poll: मध्य प्रदेश में नतीजों से पहले BJP-Congress कर रही जीत का दावा | Aaj Tak
Madhya Pradesh Exit poll: मध्य प्रदेश में नतीजों से पहले BJP-Congress कर रही जीत का दावा | Aaj Tak
UPSC ত অসমৰ ময়ুৰ হাজৰিকাই লাভ কৰিলে পঞ্চম স্থান
UPSC পৰীক্ষাৰ ফলাফল ঘোষণা
অসমৰ ময়ুৰ হাজৰিকাই লাভ কৰিলে পঞ্চম স্থান
২৯৮ স্থান দখল অসমৰ আইদুল...