ધાનેરાના ભાટીબ ગામે એક સાથે 28 ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવાનો નિર્ણય કર્યો છે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ,ભાજપ ઉપપ્રમુખ મગન માળી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉમટી પડ્યા ભાટીબ ગામમાં સૌપ્રથમવાર ગુજરાતમાં 28 ખેત તલાવડીના ખાતમુરત એક સાથે થયાની ઘટના છે જો કે બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભજળ નીચે જતા ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ અંતરિયાળ ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા ને લઈને ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે આગામી ચોમાસાને ધ્યાને રાખી ખેડૂતોએ ખેત તલાવડી બનાવવાનું મન બનાવ્યું છે સરકારની અટલ ભુજલ યોજના અંતર્ગત બોર રિચાર્જ કરવા ભૂગર્ભમાં વરસાદી પાણી ઉતારવા અને તળાવ ઊંડા કરવા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આ ખેત તલાવડી ખેડૂતો માટે ક્યાંક આશીર્વાદ રૂપ બની રહેશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ નગરપાલિકા ત્રિમાસિક સભા યોજાઈ
દાહોદ નગરપાલિકા ની ત્રિ માસિક સામાન્ય સભા યોજાઇ જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા કરી બહાલી અપાવમાં...
दिवाली से पहले दिल्ली-NCR की हवा बिगड़ी, एक्सपर्ट्स बोले पराली जलने से बढ़ा पोल्यूशन
दिवाली के त्योहार से पहले दिल्ली-एनसीआर की हवा लगातार बिगड़ रही है। पिछले 24 घंटे में भी एनसीआर...
ટેરી ગામમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું
ટેરી ગામમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયુંહવામાન વિભાગની આગાહી વચ્ચે કુતિયાણા...
ગાયત્રી પરિવાર અંબાજી દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર વ્યસન મુક્તિ પ્રદર્શન કેન્દ્ર ઉભું કરાયું..
ગાયત્રી પરિવાર અંબાજી દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર વ્યસન મુક્તિ પ્રદર્શન કેન્દ્ર ઉભું...