વઢવાણ શહેરની જનતાને efir અંગે માહિતી આપવા 80 ફુટ રોડ ઉપર આવેલ પંડિત દિનદયાલ હોલ ખાતે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક સેમીનાર નું આયોજન કરાયું. તેમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના પદાધિકારીઓ, હોદ્દેદારો, જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ઓ, શાળાના 600 કરતાં વધુ બાળકો, આમ જનતા વેપારી આગેવાનો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા વડા હરેશભાઈ દુધાત પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गाँधी 1984 सिख कत्लगारत के दोषियों को कांग्रेस से निकले व गांधी परिवार 1984 की व अपने पापो की माफ़ी मांगे
राहुल गाँधी 1984 सिख कत्लगारत के दोषियों को कांग्रेस से निकले व गांधी परिवार 1984 की व अपने पापो...
Lok Sabha Elections: Priyanka Gandhi का PM Modi पर तंज, 'युद्ध रुकवा सकते हैं तो बेरोजगारी खत्म...'
Lok Sabha Elections: Priyanka Gandhi का PM Modi पर तंज, 'युद्ध रुकवा सकते हैं तो बेरोजगारी खत्म...'
भारत सरकार द्वारा सीएससी देवेंद्र नगर को राष्ट्रीय स्तर का राष्ट्रीय गुणवत्ता आश्वासन मानक प्रमाण पत्र सर्टिफाइड किया गया
भारत सरकार द्वारा सी.एस.सी. देवेंद्रनगर को राष्ट्रीय स्तर का राष्ट्रीय गुणवत्ता आश्वासन मानक...
'अडानी की कंपनी में 20 हजार करोड़ किसके', सांसदी जाने पर बोले राहुल गांधी- सवाल पूछना बंद नहीं करुंगा
गुजरात की सूरत कोर्ट से आपराधिक मानहानि के मामले में सजा मिलने के बाद राहुल गांधी की संसद सदस्यता...