વઢવાણ શહેરની જનતાને efir અંગે માહિતી આપવા 80 ફુટ રોડ ઉપર આવેલ પંડિત દિનદયાલ હોલ ખાતે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક સેમીનાર નું આયોજન કરાયું. તેમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના પદાધિકારીઓ, હોદ્દેદારો, જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ઓ, શાળાના 600 કરતાં વધુ બાળકો, આમ જનતા વેપારી આગેવાનો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા વડા હરેશભાઈ દુધાત પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં કારમાંથી રૂપિયા પકડાયા બાદ ભાગતો શખ્સ CCTVમાં કેદ, દોડી રહેલા કોંગ્રેસના સેક્રેટરી બી. એમ. સંદીપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અવનવા ઘટનાક્રમો સામે આવી રહ્યા છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચાલી...
રામનાથ સોસાયટીમાં આજે દીવડાઓની મહા આરતી યોજાશે
રામનાથ સોસાયટીમાં આજે દીવડાઓની મહા આરતી યોજાશે
મહુવા તાલુકા ભાવસાર સમાજના પ્રમુખ અને સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનની નવપરગણા ભાવસાર સમાજના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી
મહુવા તાલુકા ભાવસાર સમાજના પ્રમુખ અને સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસારની નવપરગણા...
E-FIR ને FIR માં કન્વટ કરનાર ઉનાના સનખડા ગામના શખ્સને સર્વલન્સ સ્કોર્ડે ઝડપી પાડ્યો...
ઉનાના સનખડા ગામનો શખ્સ ઇ-એફ આઇ આરને એફ આઇ આર માં કન્વટ કરનારને ઉના પોલીસે ટેકનીકલ સોર્સિસના...