વઢવાણ શહેરની જનતાને efir અંગે માહિતી આપવા 80 ફુટ રોડ ઉપર આવેલ પંડિત દિનદયાલ હોલ ખાતે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક સેમીનાર નું આયોજન કરાયું. તેમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના પદાધિકારીઓ, હોદ્દેદારો, જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ઓ, શાળાના 600 કરતાં વધુ બાળકો, આમ જનતા વેપારી આગેવાનો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા વડા હરેશભાઈ દુધાત પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिंगल क्लिक के माध्यम से महिलाओं के खाते में हुए 1000 रुपए का अंतरण
सिंगल क्लिक द्वारा लाडली बहना योजना में बहनों के खाते में हुआ ₹1000 का अंतरण
कार्यक्रम...
आदिवासी सम्मेलन में रास्ते का लाइव कवरेज
आदिवासी सम्मेलन में रास्ते का लाइव कवरेज
Lok Sabha Elections 2024: कैसरगंज सीट से Brij Bhushan के बेटे को टिकट, करण भूषण होंगे BJP प्रत्याशी!
Lok Sabha Elections 2024: कैसरगंज सीट से Brij Bhushan के बेटे को टिकट, करण भूषण होंगे BJP प्रत्याशी!
ঢকুৱাখনা সমবায় সমিতিত চাউল কেলেংকাৰী।
ঢকুৱাখনা সমবায় সমিতিত চাউল কেলেংকাৰী।সভাপতি আৰু সচিৱে মিলি আত্মহাত কৰিলে ৮১৩কুইণ্টেল চাউল।প্ৰাপ্য...
BOTAD - નાગલપર ગામે થયેલ હત્યાને લઈ DYSP મહર્ષિ રાવલ આપે માહિતી
BOTAD - નાગલપર ગામે થયેલ હત્યાને લઈ DYSP મહર્ષિ રાવલ આપે માહિતી