વઢવાણ શહેરની જનતાને efir અંગે માહિતી આપવા 80 ફુટ રોડ ઉપર આવેલ પંડિત દિનદયાલ હોલ ખાતે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક સેમીનાર નું આયોજન કરાયું. તેમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના પદાધિકારીઓ, હોદ્દેદારો, જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ઓ, શાળાના 600 કરતાં વધુ બાળકો, આમ જનતા વેપારી આગેવાનો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા વડા હરેશભાઈ દુધાત પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपकडे 21 तर शिंदे गटाकडे 15 जिल्ह्याच्या पालकमंत्र्यांच्या जबाबदारी
पुणे: मुख्यमंत्री एकनाथ शिंदे यांनी काल राज्यातील पालकमंत्र्यांची नावे जाहीर केली आहेत. अखेर...
रक्षा उत्पादन 16.7% बढ़कर 1.27 लाख करोड़ पर पहुंचा
केंद्र सरकार के रक्षा क्षेत्र में आत्मनिर्भरता बढ़ाने के प्रयास रंग लाने लगे हैं। वित्त वर्ष...
અમરેલી જિલ્લાના નાગરિકોને પરીવહન સગવડ માં ઉમેરો થયો. ૨૨ અલગ અલગ બસ ફાળવાઈ
અમરેલી એસ.ટી. વિભાગને ફાળવવામાં આવેલી ૨૨ અદ્યતન બસને મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ...
गर्भवती महिलाओ को निशुल्क सोनोग्राफी का मिलेगा लाभ
जिले में मंगलवार को आयोजित हुए मुख्यमंत्री रोजगार उत्सव के दौरान मां वाउचर योजना का राज्यस्तरीय...