વઢવાણ શહેરની જનતાને efir અંગે માહિતી આપવા 80 ફુટ રોડ ઉપર આવેલ પંડિત દિનદયાલ હોલ ખાતે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક સેમીનાર નું આયોજન કરાયું. તેમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના પદાધિકારીઓ, હોદ્દેદારો, જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ઓ, શાળાના 600 કરતાં વધુ બાળકો, આમ જનતા વેપારી આગેવાનો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા વડા હરેશભાઈ દુધાત પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिर्फ सूरज की किरणे ही नहीं, इन ड्रिंक्स से भी कर सकते हैं Vitamin D की कमी दूर
Vitamin D हमारे शरीर के सही विकास और हमें सेहतमंद बनाने में मदद करता है। यह एक जरूरी पोषक तत्व है...
Police-public ratio stands at 152.80 per lakh person: Govt informs Parliament
In a written reply to the Biju Janata Dal (BJD) legislator Chandrani Murmu, the ministry of home...
રાધનપુર વૃક્ષારોપણ વિતરણ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર વૃક્ષારોપણ વિતરણ કાર્યક્રમ યોજાયો | SatyaNirbhay News Channel
ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રણ એકમમાંથી શંકાસ્પદ તેલ અને ઘીનો જથ્થો જપ્ત કર્યો
ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ગુરૂવારે મોડી રાત્રે...
संभाजीराजे छत्रपती यांनी घेतले श्रीमंत दगडूशेठहलवाई गणपतीचे दर्शन...
संभाजीराजे छत्रपती यांनी घेतले श्रीमंत दगडूशेठहलवाई गणपतीचे दर्शन...