તા.૯/૪/૨૦૨૩ ના રોજ બ્રહ્મ મિત્ર મંડળ માં સુરેન્દ્રનગર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ શહેરી વિસ્તાર દ્વારા આનંદ ના ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર નાં રાધે આનંદ ગરબા મંડળના સભ્યો શ્રી નયનભાઈ ઠાકર, અરુણાબેન દવે,જયમીની ત્રિવેદી એ સંગીતમય શૈલીમાં ગરબા કરી ને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.સંગીત માં તબલા વાદક સુનિલભાઇ રામાનુજ, બેન્જોમા મનસુખ ભાઇ અને પેડ માં પ્રજ્ઞેશ ભાઈ એ સંગત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नेता प्रतिपक्ष #TejashwiYadav ने कहा, BJP की औकात नहीं बिहार में अकेले चुनाव लड़े|
नेता प्रतिपक्ष #TejashwiYadav ने कहा, BJP की औकात नहीं बिहार में अकेले चुनाव लड़े|
બનાસકાંઠા માં ત્રણ ઉમેદવાર જીત્યા, બે ભાજપના એક અપક્ષ ઉમેદવારની જીત
બનાસકાંઠા માં ત્રણ ઉમેદવાર જીત્યા, બે ભાજપના એક અપક્ષ ઉમેદવારની જીત
অসম অৰুনাচল প্ৰদেশ সীমান্ত শদিয়াত দুৰ্গা পূজাৰ মণ্ডপত প্ৰাকৃতি সুৰক্ষাৰ এক মনোমহা দৃশ্য ।
অসম অৰুনাচল প্ৰদেশ সীমান্ত শদিয়াত দুৰ্গা পূজাৰ মণ্ডপত প্ৰাকৃতি সুৰক্ষাৰ এক মনোমহা দৃশ্য ।
લુણાવાડામાં પર્યાવરણ દિન નિમિત્તે ભારતીય મજદૂર સંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
લુણાવાડામાં પર્યાવરણ દિન નિમિત્તે ભારતીય મજદૂર સંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો