સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે પ્રાથમિક શાળા વઢવાણ. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા .ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022અને2023 મા યોજાયેલ ધોરણ 8 ની એન.એમ.એમ.એસ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા વઢવાણના 27 વિદ્યાર્થીઓ મેરીટ માં આવી કુલ 35 વિદ્યાર્થીઓ પાસ થતા ઇતિહાસ રચી 100/ ટકા પરિણામ લાવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને આવેલ શાળાના બાળકો તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ નિલેશ બગડા (નાયબ નિયામક અ. જા. ક) સુરેન્દ્રનગર તથા મુખ્ય મહેમાન શ્રી ઓ મુકેશભાઈ મકવાણા (મેનેજિંગ ડાયરેક્ટર) કસ્તુરબા આશ્રમ ત્રંબા. ખીમજીભાઈ પી સિંધવ પ્રમુખ શ્રી (સર્વોદય ખાદી કેન્દ્ર )જોરાવર નગર. સી ટી ટુંડિયા (પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તા . ભ.)સુરેન્દ્રનગર. શ્રી યુ એન વાઘેલા (નિવૃત્ત કાર્યપાલક ઇજનેર) સુરેન્દ્રનગર. તેમજ વગેરે આગ્રણી મહેમાનો નિવૃત્ત પોલીસ કલ્યાણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शहरातून विमानतळाकडे जाणारा मार्ग होणार कचरामुक्त
रत्नागिरी : रत्नागिरी शहरातून विमानतळाकडे जाणारा मार्ग कचरामुक्त करण्यासाठी जिल्हा परिषद...
વાસણા રોડ પર આવેલ દેવનગર સોસાયટીમાં વહેલી સવારે ચા બનાવતા સમયે ગેસનો બોટલ ફાટીયા ની ઘટના
વાસણા રોડ પર આવેલ દેવનગર સોસાયટીમાં વહેલી સવારે ચા બનાવતા સમયે ગેસનો બોટલ ફાટીયા ની ઘટના
લાડકીબાઇ શાળા ના શિક્ષક નિવૃત થતા વિદાય સભારંભ યોજાયો
વઢવાણ લાડકીબાઇ શાળા ના શિક્ષક નિવૃત થતા ભવ્ય વિદાય સભારંભ યોજાયો હતો જેમાં વિદાય લેતા શિક્ષક...
Golaghat
Deputy Commissioner, Golaghat Dr P Uday Praveen, IAS chaired a meeting to review the works and...