સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે પ્રાથમિક શાળા વઢવાણ. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા .ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022અને2023 મા યોજાયેલ ધોરણ 8 ની એન.એમ.એમ.એસ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા વઢવાણના 27 વિદ્યાર્થીઓ મેરીટ માં આવી કુલ 35 વિદ્યાર્થીઓ પાસ થતા ઇતિહાસ રચી 100/ ટકા પરિણામ લાવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને આવેલ શાળાના બાળકો તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ નિલેશ બગડા (નાયબ નિયામક અ. જા. ક) સુરેન્દ્રનગર તથા મુખ્ય મહેમાન શ્રી ઓ મુકેશભાઈ મકવાણા (મેનેજિંગ ડાયરેક્ટર) કસ્તુરબા આશ્રમ ત્રંબા. ખીમજીભાઈ પી સિંધવ પ્રમુખ શ્રી (સર્વોદય ખાદી કેન્દ્ર )જોરાવર નગર. સી ટી ટુંડિયા (પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તા . ભ.)સુરેન્દ્રનગર. શ્રી યુ એન વાઘેલા (નિવૃત્ત કાર્યપાલક ઇજનેર) સુરેન્દ્રનગર. તેમજ વગેરે આગ્રણી મહેમાનો નિવૃત્ત પોલીસ કલ્યાણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस ख़बर के बाद क्या लौटेगी रिकवरी?
इस ख़बर के बाद क्या लौटेगी रिकवरी?
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સહયોગી સંસ્થાઓ દ્વારા મહુવા તાલુકાના સાગર તટે સફાઈ અભિયાન
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સહયોગી સંસ્થાઓ દ્વારા મહુવા તાલુકાના સાગર તટે સફાઈ અભિયાન
લીમખેડાનાં ચીલાકોટા ગામેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમ ઝડપાયો..
લીમખેડાનાં ચીલાકોટા ગામેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમ ઝડપાયો..
Delhi |mukhyamantri | Arvind Kejriwal | નું ગુજરાતી માં સંબોધન
Delhi |mukhyamantri | Arvind Kejriwal | નું ગુજરાતી માં સંબોધન