સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે પ્રાથમિક શાળા વઢવાણ. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા .ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022અને2023 મા યોજાયેલ ધોરણ 8 ની એન.એમ.એમ.એસ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા વઢવાણના 27 વિદ્યાર્થીઓ મેરીટ માં આવી કુલ 35 વિદ્યાર્થીઓ પાસ થતા ઇતિહાસ રચી 100/ ટકા પરિણામ લાવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને આવેલ શાળાના બાળકો તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ નિલેશ બગડા (નાયબ નિયામક અ. જા. ક) સુરેન્દ્રનગર તથા મુખ્ય મહેમાન શ્રી ઓ મુકેશભાઈ મકવાણા (મેનેજિંગ ડાયરેક્ટર) કસ્તુરબા આશ્રમ ત્રંબા. ખીમજીભાઈ પી સિંધવ પ્રમુખ શ્રી (સર્વોદય ખાદી કેન્દ્ર )જોરાવર નગર. સી ટી ટુંડિયા (પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તા . ભ.)સુરેન્દ્રનગર. શ્રી યુ એન વાઘેલા (નિવૃત્ત કાર્યપાલક ઇજનેર) સુરેન્દ્રનગર. તેમજ વગેરે આગ્રણી મહેમાનો નિવૃત્ત પોલીસ કલ્યાણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત: પોલીસે ફરિયાદી વિરુદ્ધ ગેરવર્તન કરતા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
સુરત: પોલીસે ફરિયાદી વિરુદ્ધ ગેરવર્તન કરતા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
झेडपीतील शिक्षण विभागातील अन्य अधिकाऱ्यांची चौकशी करा- प्रहार संघटना
झेडपीतील शिक्षण विभागातील अन्य अधिकाऱ्यांची चौकशी करा- प्रहार संघटना
গোলাঘাটত চোৰাং গৰু সহ আটক এজন।
গোলাঘটত অব্যাহত আছে চোৰাং গৰুৰ ৰমৰমিয়া বেহা। নিশা এখন বাহনত চোৰাংকৈ ১৫ টা গৰু সৰবৰাহ কৰোতে...
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ | SatyaNirbhay News Channel
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ | SatyaNirbhay News Channel