સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે પ્રાથમિક શાળા વઢવાણ. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા .ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022અને2023 મા યોજાયેલ ધોરણ 8 ની એન.એમ.એમ.એસ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા વઢવાણના 27 વિદ્યાર્થીઓ મેરીટ માં આવી કુલ 35 વિદ્યાર્થીઓ પાસ થતા ઇતિહાસ રચી 100/ ટકા પરિણામ લાવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને આવેલ શાળાના બાળકો તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ નિલેશ બગડા (નાયબ નિયામક અ. જા. ક) સુરેન્દ્રનગર તથા મુખ્ય મહેમાન શ્રી ઓ મુકેશભાઈ મકવાણા (મેનેજિંગ ડાયરેક્ટર) કસ્તુરબા આશ્રમ ત્રંબા. ખીમજીભાઈ પી સિંધવ પ્રમુખ શ્રી (સર્વોદય ખાદી કેન્દ્ર )જોરાવર નગર. સી ટી ટુંડિયા (પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તા . ભ.)સુરેન્દ્રનગર. શ્રી યુ એન વાઘેલા (નિવૃત્ત કાર્યપાલક ઇજનેર) સુરેન્દ્રનગર. તેમજ વગેરે આગ્રણી મહેમાનો નિવૃત્ત પોલીસ કલ્યાણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मशहूर सिंगर Alka Yagnik को हुई है ये बीमारी, अब सुन नहीं पा रहीं, आप भी हो जाएं सावधान
मशहूर सिंगर Alka Yagnik को हुई है ये बीमारी, अब सुन नहीं पा रहीं, आप भी हो जाएं सावधान
UP Nikay Chunav Result: क्या BSP की वजह से उपचुनाव हारी सपा ? ABPLIVE
UP Nikay Chunav Result: क्या BSP की वजह से उपचुनाव हारी सपा ? ABPLIVE
માટી કે જમીન વગર! આ એરોપોનિક ફાર્મિંગ ટેક્નોલોજી દ્રારા ખેતી કરી શકો છો, જુઓ સંપૂર્ણ માહિતી:Aeroponics System Information
માટી કે જમીન વગર! આ એરોપોનિક ફાર્મિંગ ટેક્નોલોજી દ્રારા ખેતી કરી શકો છો, જુઓ સંપૂર્ણ માહિતી
તે...
BJP के साथ जाने की अटकलों पर उद्धव ठाकरे की पहली प्रतिक्रिया !
शिवसेना-यूबीटी के स्थापना दिवस का कार्यक्रम मुंबई स्थित सायन के षण्मुखानंद सभागृह में आयोजित किया...