સિહોર પાલિકામાં કામદારોની ભરતીમાં ભાજપનો મામકાવાદ સિનિયોરિટી-લાયકાતને નેવે મુકી માનીતાને મુક્યા, સામાજીક વર્ગ ભરતીની જગ્યા ખાલી સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કોંગ્રેસ વિફર્યું છે. અને તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના વાર સહન નહીં થતાં શાસક ભાજપના સભ્યોને સભાગૃહ છોડવાનો વારો આવ્યો હતો. સફાઈ કામદારોની ભરતીના વિવાદમાં શાસકો દ્વારા સિનિયોરીટી અને લાયકાતને કોરાણે મૂકી મામકાઓની ભરતી કરી હોવાના આક્ષેપને ખંડિત પણ કરી શક્યા નથી. સિહોરમાં કામદારોને કાયમી કરવામાં શાસક ભાજપ દ્વારા મનમાની ભર્યા નિર્ણયો કરી સગા વહાલાઓની ભરતી કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરી વધુમાં તંત્રને શાસકોનો ગેરવહીવટ બહાર પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  બનાસકાંઠા દિયોદર ખાતે શ્રી મદ્ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ   શ્રીમદ્ ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા યોજાઈ    
 
                      દિયોદર ખાતે શ્રી મદ્ ગૌ ભાગવત સત્સંગ કથાનો પ્રારંભ શ્રીમદ્ ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા યોજાઈ...
                  
   ऐतिहासिक रामबाग मंदिर में मनाया गया रामजन्मोत्सव 
 
                      अजयगढ:-भगवान अजयपाल की नगरी अजयगढ में प्रत्येक त्योहार बड़े ही धूमधाम स्व मनाया जाता है रामनवमी पर...
                  
   ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતે નિશુલ્ક ગાયનેક તથા સર્જીકલ નિદાન કેમ્પ યોજાયો. 
 
                      ગલતેશ્વર તાલુકાના વાડદ ગામ ખાતે નિશુલ્ક ગાયનેક તથા સર્જીકલ નિદાન કેમ્પ યોજાયો.
ખેડા જિલ્લાના...
                  
   Tata Nexon CNG में मिलेगा AMT गियरबॉक्स, टर्बो-पेट्रोल सीएनजी तकनीक से होगी लैस 
 
                      टाटा मोटर्स जल्द ही Tata Nexon के CNG वेरिएंट को लॉन्च करने की तैयारी कर रही है। Tata Nexon CNG...
                  
   
  
  
 