સિહોર પાલિકામાં કામદારોની ભરતીમાં ભાજપનો મામકાવાદ સિનિયોરિટી-લાયકાતને નેવે મુકી માનીતાને મુક્યા, સામાજીક વર્ગ ભરતીની જગ્યા ખાલી સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કોંગ્રેસ વિફર્યું છે. અને તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના વાર સહન નહીં થતાં શાસક ભાજપના સભ્યોને સભાગૃહ છોડવાનો વારો આવ્યો હતો. સફાઈ કામદારોની ભરતીના વિવાદમાં શાસકો દ્વારા સિનિયોરીટી અને લાયકાતને કોરાણે મૂકી મામકાઓની ભરતી કરી હોવાના આક્ષેપને ખંડિત પણ કરી શક્યા નથી. સિહોરમાં કામદારોને કાયમી કરવામાં શાસક ભાજપ દ્વારા મનમાની ભર્યા નિર્ણયો કરી સગા વહાલાઓની ભરતી કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરી વધુમાં તંત્રને શાસકોનો ગેરવહીવટ બહાર પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરમાં કતારગામ વિધાનસભા વિસ્તારમાં પ્રજાપતિ સમાજે રાજકીય ભાગીદારીની માંગ કરી.
સુરત શહેરમાં કતારગામ વિધાનસભા વિસ્તારમાં પ્રજાપતિ સમાજે રાજકીય ભાગીદારીની માંગ કરી.
સુરતના...
वैलिड PUC Certificate के बिना दौड़ाई गाड़ी तो होगी मुसीबत, Delhi Transport Department की चप्पे-चप्पे पर नजर
दिल्ली परिवहन विभाग ने वैध पीयूसी प्रमाणपत्र( PUC Certificate) के बिना शहर में चलने वाले वाहनों...
સાવરકુંડલા નાં વંડા ગામે બાઈક ગેરેજ માં લાગી ભયંકર આગ...
દુકાનદાર શ્રી અજયભાઈ ઝાલા (પીયાવા વાળા) રાત્રિ નાં સમયે દુકાન બંધ કરી ઘરે ગયેલા હતા ત્યારે અચાનક આગ લાગી આવતા ધુમાડો દેખાતા લોકો એ તેમને જાણ કરી દોડી આવ્યા હતા અજય ભાઈ સામાન્ય માણસ અને નાની ઉંમર ન
સાવરકુંડલા નાં વંડા ગામે બાઈક ગેરેજ માં લાગી ભયંકર આગ...
દુકાનદાર શ્રી અજયભાઈ ઝાલા...
পৰিবহণ বিভাগৰ কার্যলয়লৈ নহাকৈ ৰাইজে কৰিব পাৰিব কাম কাজ।পৰিবহণ কার্যলয়ত চিএছচিৰ কৰ্মকৰ্তাৰ সৈতে বৈঠক
পৰিবহণ বিভাগৰ কার্যলয়লৈ নহাকৈ ৰাইজে কৰিব পাৰিব কাম কাজ।পৰিবহণ কার্যলয়ত চিএছচিৰ কৰ্মকৰ্তাৰ সৈতে...
રાધનપુર અમર જ્યોતકોલેજ ટ્રસ્ટ દ્વારા વિકલાંત બાળકો માટે ફાળો એકત્રિત કરવામાં આવ્યો
રાધનપુર કોલેજમાં વિકલાંગ ફાળો એકત્ર કરવામાં આવ્યો.
આથી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ...