સિહોર પાલિકામાં કામદારોની ભરતીમાં ભાજપનો મામકાવાદ સિનિયોરિટી-લાયકાતને નેવે મુકી માનીતાને મુક્યા, સામાજીક વર્ગ ભરતીની જગ્યા ખાલી સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કોંગ્રેસ વિફર્યું છે. અને તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના વાર સહન નહીં થતાં શાસક ભાજપના સભ્યોને સભાગૃહ છોડવાનો વારો આવ્યો હતો. સફાઈ કામદારોની ભરતીના વિવાદમાં શાસકો દ્વારા સિનિયોરીટી અને લાયકાતને કોરાણે મૂકી મામકાઓની ભરતી કરી હોવાના આક્ષેપને ખંડિત પણ કરી શક્યા નથી. સિહોરમાં કામદારોને કાયમી કરવામાં શાસક ભાજપ દ્વારા મનમાની ભર્યા નિર્ણયો કરી સગા વહાલાઓની ભરતી કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરી વધુમાં તંત્રને શાસકોનો ગેરવહીવટ બહાર પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manipur: चुराचांदपुर जिले में बदमाशों ने महिलाओं को बनाया अपना ढाल, भीड़ का फायदा उठाकर घरों और स्कूल को फूंका
मणिपुर के चुराचांदपुर जिले के तोरबुंग बाजार इलाके में बदमाशों ने कम से कम 10 खाली घरों और एक...
Aatishi PC: BJP पर जमकर बरसीं AAP मंत्री आतिशी, कहा- जांच एजेंसियों के पास सबूत नहीं हैं | Aaj Tak
Aatishi PC: BJP पर जमकर बरसीं AAP मंत्री आतिशी, कहा- जांच एजेंसियों के पास सबूत नहीं हैं | Aaj Tak
Eknath Shinde नी Ajit Pawar यांच्या खांद्यावरून टाकला ठाकरेंवर निशाणा | Vidhan Sabha
Eknath Shinde नी Ajit Pawar यांच्या खांद्यावरून टाकला ठाकरेंवर निशाणा | Vidhan Sabha
કલેકટર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત બેઠક યોજાઈ
કલેકટર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત બેઠક યોજાઈ