સિહોર પાલિકામાં કામદારોની ભરતીમાં ભાજપનો મામકાવાદ સિનિયોરિટી-લાયકાતને નેવે મુકી માનીતાને મુક્યા, સામાજીક વર્ગ ભરતીની જગ્યા ખાલી સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કોંગ્રેસ વિફર્યું છે. અને તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના વાર સહન નહીં થતાં શાસક ભાજપના સભ્યોને સભાગૃહ છોડવાનો વારો આવ્યો હતો. સફાઈ કામદારોની ભરતીના વિવાદમાં શાસકો દ્વારા સિનિયોરીટી અને લાયકાતને કોરાણે મૂકી મામકાઓની ભરતી કરી હોવાના આક્ષેપને ખંડિત પણ કરી શક્યા નથી. સિહોરમાં કામદારોને કાયમી કરવામાં શાસક ભાજપ દ્વારા મનમાની ભર્યા નિર્ણયો કરી સગા વહાલાઓની ભરતી કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરી વધુમાં તંત્રને શાસકોનો ગેરવહીવટ બહાર પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: उदयपुर में पकड़ा गया घाटकोपर होर्डिंग हादसे का मुख्य आरोपी | Mumbai | Aaj Tak
Breaking News: उदयपुर में पकड़ा गया घाटकोपर होर्डिंग हादसे का मुख्य आरोपी | Mumbai | Aaj Tak
ચોટીલા હાઇવેમાં ગૌરક્ષકોએ 9 પશુઓને બચાવ્યા
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે...
ગુજરાત: PM મોદીએ 2001ના ભૂકંપની યાદમાં સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 દિવસીય ગુજરાત મુલાકાત. તેઓ ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા કચ્છ પહોંચ્યા...
કઠલાલ કન્યાશાળા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન શહેર તાલુકાની મિટિંગ યોજાઈ
કઠલાલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કઠલાલ પ્રમુખ પાર્થ વ્યાસ,જિલ્લા પ્રમુખ મૌલેષભાઈ મહેતા તથા...
ટેન્કર રોડની સાઈડમાં ઉતરી ભારે જહેમત બાદ ટેન્કરને કંઈક આવું કરાયું....
ટેન્કર રોડની સાઈડમાં ઉતરી ભારે જહેમત બાદ ટેન્કરને કંઈક આવું કરાયું....