સિહોર પાલિકામાં કામદારોની ભરતીમાં ભાજપનો મામકાવાદ સિનિયોરિટી-લાયકાતને નેવે મુકી માનીતાને મુક્યા, સામાજીક વર્ગ ભરતીની જગ્યા ખાલી સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કોંગ્રેસ વિફર્યું છે. અને તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના વાર સહન નહીં થતાં શાસક ભાજપના સભ્યોને સભાગૃહ છોડવાનો વારો આવ્યો હતો. સફાઈ કામદારોની ભરતીના વિવાદમાં શાસકો દ્વારા સિનિયોરીટી અને લાયકાતને કોરાણે મૂકી મામકાઓની ભરતી કરી હોવાના આક્ષેપને ખંડિત પણ કરી શક્યા નથી. સિહોરમાં કામદારોને કાયમી કરવામાં શાસક ભાજપ દ્વારા મનમાની ભર્યા નિર્ણયો કરી સગા વહાલાઓની ભરતી કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરી વધુમાં તંત્રને શાસકોનો ગેરવહીવટ બહાર પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा ओबीसी तालुका अध्यक्ष राम बनसोड यांचा वाढदिवस शुभेच्छापर कार्यक्रमांनी साजरा करण्यात आला
भारतीय जनता पार्टीचे फुलंब्री ओबीसी तालुका अध्यक्ष राम बनसोड यांचा वाढदिवस सोमवार दि 15 ऑगस्ट...
#YearEnder2023 :Bhupender Jogi से लेकर Moye Moye, 2023 में इन Viral Memes ने काट दिया रौला
#YearEnder2023 :Bhupender Jogi से लेकर Moye Moye, 2023 में इन Viral Memes ने काट दिया रौला
ज्ञानवापी मामले पर हिंदू पक्ष की याचिका खारिज:तहखाने के ऊपर नमाज होती रहेगी
वाराणसी की कोर्ट ने ज्ञानवापी के व्यासजी तहखाने की छत पर नमाजियों की एंट्री पर रोक लगाने की...
राहुल गांधी पर पीयूष गोयल का निशाना, कहा- बालक बुद्धि वाले विपक्ष के नेता को समझ नहीं आ रहा... उन्हें जनता ने नकार दिया
नई दिल्ली। केंद्रीय मंत्री पीयूष गोयल ने कहा कि वर्ष 2047 तक भारत को विकसित राष्ट्र बनाने के...