આણંદ નગરપાલિકાના સૂચનાઓ હેઠળ આજ રોજ રખડતી ગાયો ને પાંજરે પુરવા માટેનું અભિયાન હાથ ધરાયું છે ત્યારે ચિફ ઓફિસર ના જણાવ્યા અનુસાર ઢોર માલિકો પાસેથી એક વાર ઢોર પકડાય ત્યારે 2500 રૂપિયા ભરવાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે..

રીપોટર રાજેશ સોલંકી આણંદ