ધાનેરા તાલુકાના નેગાળા ગામે નદી વિસ્તારમાં શનિવારે સવારે રીંછ દેખાતાં ખેડૂતો અને ગ્રામજનો તેને ભગાડવા લાકડીઓ સાથે પહોંચ્યા હતા ત્યારે એક વ્યક્તિઓ ઉપર હૂમલો કરી ઘાયલ કર્યો હતો . આ અંગે વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમો પાંજરા સાથે પહોંચી રીંછને પાંજરે પુરવા પ્રયત્નો હાથ ધર્યા હતા . ધાનેરા તાલુકાના નેગાળા ગામની નદીમાં શનિવારે સવારે એક રીંછ આવતા આજુબાજુના ખેતરોવાળા ખેડૂતો અને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને ગ્રામજનો પણ આ રીંછને ભગાડવા માટે લાકડીઓ સાથે પહોંચ્યા હતા . જે દરમિયાન એક વ્યક્તિને રીંછ ઘાયલ કર્યો હતો . જેથી તેને સારવાર માટે દવાખાને લઇ જવાયો હતો . જેથી ગામના આગેવાનોએ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની દાંતીવાડાનોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જની ટીમો પાંજરા સાથે બે ગાડીઓ , ગનમેન અને ડોક્ટર સાથે 20 કર્મચારીઓ નેગાળ ગામે પહોંચ્યા હતા . અને નદીના પટમાં પાંજરા સાથે વન વિભાગની ટીમ દ્વારા રીંછ પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ નદીમાં બાવળોના કારણે વન વિભાગની ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો . અને મોડી સાંજ સુધી ભારે જહેમત ઉઠાવવા છતાં રીંછ વન વિભાગના હાથમાં ન આવતા ગ્રામજનોમાં ફરી ભયનો મહોલ જોવા મળ્યો હતો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| अन्न पुरवठा विभागाचे कार्य कौतुकास्पद वैजापुरच्या आजी माजी आमदारांतर्फे प्रशासनाचा गौरव
MCN NEWS| अन्न पुरवठा विभागाचे कार्य कौतुकास्पद वैजापुरच्या आजी माजी आमदारांतर्फे प्रशासनाचा गौरव
जलसंपदा विभाग जवळ सेवन हिल ते गजानन मंदिर रोड मुख्य रस्ता येथील 300 मी.मी.व्यासाची जलवाहिनीची गळती मनपा तर्फे बंद करण्यात आली
औरंगाबाद:-दि.२४ नो.(दीपक परेराव)कडा ऑफिस समोर जलवाहिनीची मोठ्या प्रमाणात गळती झाली असुन जलसंपदा...
ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામેથી પોણા બે લાખનો બાયો ડિઝલ ઝડપાયો..
મામલતદારની ટીમે બાતમીના આધારે છોટા હાથી માંથી 2200 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપ્યો...
દાહોદ તા.૧૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે ઝાલોદ મામલતદારને મળેલ બાતમીના...
Haldwani हिंसा की अंदर की कहानी क्या है, 'नजूल' जमीन विवाद क्या है? Aasan Bhasha Mein
Haldwani हिंसा की अंदर की कहानी क्या है, 'नजूल' जमीन विवाद क्या है? Aasan Bhasha Mein
'पंथ और परिवार में से हमेशा पंथ ही चुनूंगा...', मां के बयान के बाद सोशल मीडिया पोस्ट में बोले सांसद अमृतपाल।
अमृतपाल सिंह (Amritpal Singh) ने लोकसभा सांसद की शपथ लेने के बाद अपने सोशल मीडिया हैंडल से एक...