સંજેલી મામલતદાર કચેરી મુખ્ય રોડ બજારની રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો તોડી પાડી અને આડેધડ રસ્તા પર કપચીના ઢગલા કરી દેવામાં આવ્યા છે (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક) અને વાહન ચાલકો તેમજ રાહદારી માટે ડ્રાઇવરજનનો રસ્તો ન અપાતા વાહન ચાલકો ઢગલામાં અટવાઈ રહ્યા તેમજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા મંથર ગતિએ ચાલી રહેલી રસ્તાની કામગીરી ઝડપી શરૂ કરવામાં આવે અને વાહન ચાલકો માટે ડ્રાઇવરજન તેમજ ધૂળની ડામરીઓ ન ઉડે તે માટે પાણીનો છટકાવ કરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रामलला को ला सकते हैं तो मथुरा और काशी को भी लाकर दिखाएंगे’, स्वामी रामभद्राचार्य ने जयपुर में दिया बयान
राजधानी जयपुर में विद्याधर नगर स्टेडियम में बालाजी गोशाला संस्थान सालासर एवं विद्याधर नगर...
मनीष दुबे पर जल्द निलंबन का आदेश जारी होगा.
लखनऊ- होमगार्ड कमांडेंट मनीष दुबे प्रकरण का मामला ,जांच में दोषी पाए गए होमगार्ड कमांडेंट...
વડોદરા શહેરનાં ગોત્રી જનસેવા કેન્દ્રનું લોકાર્પણ
વડોદરા શહેરનાં ગોત્રી જનસેવા કેન્દ્રનું લોકાર્પણ
વલ્લભીપુર શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવલા નવરાત્રીનું આયોજન કરાયું
વલ્લભીપુર શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવલા નવરાત્રીનું આયોજન કરાયું