મહિને રૂ. ૧ લાખનો હપ્તો નહી આપે તો કમ્પનીને નુકશાન કરવાની ધમકીઆપી. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના સરપંચના પતી એવા ભાજપના નેતાએ પીપાવાવમાં બાંધકામની મંજુરીના નામે હપ્તો માંગ્યાની અને હપ્તો નહી આપવા પર કંપનીના જાન માલને નુકસાન પહોંચાડવાની ધમકી આપ્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાબુભાઈ રામભાઈ વાઘ અને સના ગભાભાઈ વાઘ (બંન્ને રહે. રામપરા-૨) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં કોન્ટ્રાસ લોજીસ્ટિક કંપનીના ડાયરેક્ટર રાજીવ રાજકુમાર નિરૂલાએ ફરિયાદ આપતાં જણાવેલ કે,રામપરા-૨ ગામના સરપંચ હોવાનુ જણાવતા સનાભાઇ વાઘ જે ખરેખર સરપંચ નથી પરંતુ તેમના પત્ની સરપંચ છે.તેમ છતા સનાભાઇ વાઘે જેનુ પુરૂ નામ સનાભાઇ ગભાભાઇ વાઘ પોતે સરપંચ હોવાનુ જાહેર કરી અમારી કંપનીમા વેરહાઉસ બાંધકામ માટે મંજુરી આપવાના બહાને મહીને રૂપિયા એક લાખ હપ્તો માંગી નહીંતર કંપની ના કર્મચારીઓની જાન માલને નુકસાન કરી હેરાન કરી દેવા ધમકી આપી તેમજ તેમના સબંધી બાબુભાઇ રામભાઇ વાઘે મને અમોએ સરકારી જમીનમાં કોઇ દબાણ કરેલ નહીં હોવા છતાં ઇ-મેઇલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમના કાયદા મુજબ કાર્યવાહી કરવાનો ભય બતાવી આ બન્નેએ ગેરકાયદેસર રીતે મહીને એક લાખ રૂપિયા લેવા દબાણ કરેલ છે . આ અંગે પીપાવાવ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે . આ બનાવથી રાજુલા પંથકમાં રાજકિય ચર્ચા એ પણ ભારે જોર પકડ્યું છે. રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા- નંદેસરી, અનઞઢ, તથા કૃષ્ણનગર વવિવિઘ મંડળો ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી
વડોદરા- નંદેસરી, અનઞઢ, તથા કૃષ્ણનગર વવિવિઘ મંડળો ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી
মৰাণ অইল ইণ্ডিয়াৰ বিৰুদ্ধে ভয়ংকৰ অভিযোগ কাষৰীয়া গাঁওবাসীৰ
# অইলৰ পৰা নিগৰিত ৰাসায়নিক দ্ৰব্যৰ বিষক্ৰিয়াৰ ফলত কৃষি পথাৰ নষ্ট, ঘৰচীয়া জীৱ-জন্তুৰ মৃত্যু
অইল ইণ্ডিয়া লিমিটেড, মৰাণৰ এক অবিবেচক কাণ্ডই ইয়াৰ দাঁতিকাষৰীয়া কেইবাখনো গাঁৱত ব্যাপক সমস্যাৰ...
बांसी _ पर्यूषण महापर्व का हुआ आयोजन
बांसी कस्बे जैन समाज के दस दिन तक चलने वाले पर्युषण महापर्व की शुरूवात हुई कार्यक्रम के तहत...
Financial Year 2024 में Adani Total Gas का मुनाफा 27 फीसदी बढ़ा, चौथी तिमाही में 59% का शुद्ध लाभ
Financial Year 2024 में Adani Total Gas का मुनाफा 27 फीसदी बढ़ा, चौथी तिमाही में 59% का शुद्ध लाभ