મહિને રૂ. ૧ લાખનો હપ્તો નહી આપે તો કમ્પનીને નુકશાન કરવાની ધમકીઆપી. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના સરપંચના પતી એવા ભાજપના નેતાએ પીપાવાવમાં બાંધકામની મંજુરીના નામે હપ્તો માંગ્યાની અને હપ્તો નહી આપવા પર કંપનીના જાન માલને નુકસાન પહોંચાડવાની ધમકી આપ્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાબુભાઈ રામભાઈ વાઘ અને સના ગભાભાઈ વાઘ (બંન્ને રહે. રામપરા-૨) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં કોન્ટ્રાસ લોજીસ્ટિક કંપનીના ડાયરેક્ટર રાજીવ રાજકુમાર નિરૂલાએ ફરિયાદ આપતાં જણાવેલ કે,રામપરા-૨ ગામના સરપંચ હોવાનુ જણાવતા સનાભાઇ વાઘ જે ખરેખર સરપંચ નથી પરંતુ તેમના પત્ની સરપંચ છે.તેમ છતા સનાભાઇ વાઘે જેનુ પુરૂ નામ સનાભાઇ ગભાભાઇ વાઘ પોતે સરપંચ હોવાનુ જાહેર કરી અમારી કંપનીમા વેરહાઉસ બાંધકામ માટે મંજુરી આપવાના બહાને મહીને રૂપિયા એક લાખ હપ્તો માંગી નહીંતર કંપની ના કર્મચારીઓની જાન માલને નુકસાન કરી હેરાન કરી દેવા ધમકી આપી તેમજ તેમના સબંધી બાબુભાઇ રામભાઇ વાઘે મને અમોએ સરકારી જમીનમાં કોઇ દબાણ કરેલ નહીં હોવા છતાં ઇ-મેઇલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમના કાયદા મુજબ કાર્યવાહી કરવાનો ભય બતાવી આ બન્નેએ ગેરકાયદેસર રીતે મહીને એક લાખ રૂપિયા લેવા દબાણ કરેલ છે . આ અંગે પીપાવાવ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે . આ બનાવથી રાજુલા પંથકમાં રાજકિય ચર્ચા એ પણ ભારે જોર પકડ્યું છે. રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જસદણ ભાડલા કાલે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હાથી ધોડા સાથે જાન પધારશે 
 
                      જસદણ ભાડલા કાલે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હાથી ધોડા સાથે જાન પધારશે
                  
   સિહોર નગરપાલિકાનમા ત્રિરંગા ન ફરકાવ્યો  
 
                       
 
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૬મા સ્વાતંત્ય દિનિ નમીતે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર...
                  
   ડીસા આપના કાર્યલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ચુંટણી જીત્યા બાદ પગાર ભથ્થું નહીં લેવાની આપી ખાત્રી 
 
                      ડીસા આપના કાર્યલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ચુંટણી જીત્યા બાદ પગાર ભથ્થું નહીં લેવાની આપી ખાત્રી
                  
   ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્યશક્તિ માં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોતયાત્રા યોજાઈ 
 
                      શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
 
ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની...
                  
   
  
  
   
   
  