મહિને રૂ. ૧ લાખનો હપ્તો નહી આપે તો કમ્પનીને નુકશાન કરવાની ધમકીઆપી. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના સરપંચના પતી એવા ભાજપના નેતાએ પીપાવાવમાં બાંધકામની મંજુરીના નામે હપ્તો માંગ્યાની અને હપ્તો નહી આપવા પર કંપનીના જાન માલને નુકસાન પહોંચાડવાની ધમકી આપ્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાબુભાઈ રામભાઈ વાઘ અને સના ગભાભાઈ વાઘ (બંન્ને રહે. રામપરા-૨) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં કોન્ટ્રાસ લોજીસ્ટિક કંપનીના ડાયરેક્ટર રાજીવ રાજકુમાર નિરૂલાએ ફરિયાદ આપતાં જણાવેલ કે,રામપરા-૨ ગામના સરપંચ હોવાનુ જણાવતા સનાભાઇ વાઘ જે ખરેખર સરપંચ નથી પરંતુ તેમના પત્ની સરપંચ છે.તેમ છતા સનાભાઇ વાઘે જેનુ પુરૂ નામ સનાભાઇ ગભાભાઇ વાઘ પોતે સરપંચ હોવાનુ જાહેર કરી અમારી કંપનીમા વેરહાઉસ બાંધકામ માટે મંજુરી આપવાના બહાને મહીને રૂપિયા એક લાખ હપ્તો માંગી નહીંતર કંપની ના કર્મચારીઓની જાન માલને નુકસાન કરી હેરાન કરી દેવા ધમકી આપી તેમજ તેમના સબંધી બાબુભાઇ રામભાઇ વાઘે મને અમોએ સરકારી જમીનમાં કોઇ દબાણ કરેલ નહીં હોવા છતાં ઇ-મેઇલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમના કાયદા મુજબ કાર્યવાહી કરવાનો ભય બતાવી આ બન્નેએ ગેરકાયદેસર રીતે મહીને એક લાખ રૂપિયા લેવા દબાણ કરેલ છે . આ અંગે પીપાવાવ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે . આ બનાવથી રાજુલા પંથકમાં રાજકિય ચર્ચા એ પણ ભારે જોર પકડ્યું છે. રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কা অমৃত মহোৎসৱৰ বাবে ডিব্ৰুগড়ত পুলিচ প্ৰশাসনৰ শান্তি পদযাত্ৰা
দেশৰ ৭৫ সংখ্যাক স্বাধীনতা দিৱসৰ বাবে ভিন্ন অনুষ্ঠিন অনুষ্ঠিত কৰি আজাদী কা অমৃত মহোৎসৱ পালন কৰিছে...
নাজিৰা সমষ্টিৰ প্ৰান্তে প্ৰান্তে ৰাইজৰ দল ।
নাজিৰা সমষ্টিৰ বিভিন্ন প্ৰান্তত ৰাইজৰ দলৰ কাৰ্যকৰ্তা সকলে ৰাইজৰ সমস্যাৰ বুজ লয় ।
રૂ.૪,૪૬,૩૭૫/- નાં મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો....
શિહોરી ખાતે મામલતદાર કચેરીમાં તાલુકા ફરીયાદ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું...!
શિહોરી ખાતે મામલતદાર કચેરીમાં તાલુકા ફરીયાદ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું...!
छत्रपती संभाजीनगर शहरातील रोहिदासपुरा येथे अनुलोम संस्थे मार्फत जागतिक महिला दिन साजरा
छत्रपतीसंभाजीनगर - शहरामध्ये आज रोहिदास पुरा येथील अनुलोम सखी मंच तर्फे महिला दिन...