ખેડૂત અગ્રણી ભરતસિંહ જણાવ્યા પ્રમાણે ભાવનગર જીલાના મહુવા તાલુકાના ખારી ગામના બાલુભાઇ રામભાઇ ગોહિલ નામના ખેડુતના ખેતરમા ૨૦ દીવસ પહેલા ભાવનગર ડીસ્ટીક કો-આપોર્રેટી બેકંની બગદાણા શાખાએ જમીન જપ્તીનુ બોર્ડ મારેલુ તેની ચિન્તામા વધારે પ્રમાણમા ગરકાવ થતા આઘાત લાગવાથી બાલુભાઇ ઉમર વર્ષ આશરે ૪૫ ને એટેક આવતા અવસાન પામેલ છે આ ખેડુતના મૃત્યુ બાબતે તેના પરીવારનો ડીસ્ટીક કો-આપોર્રેટી બેકં ઉપર સીધો આક્ષેપ છે તેવુ જાણવા મળેલ છે.તેમજ આજે તા.૪/૪/૨૦૨૩ ના રોજ ૧૧/૩૦ રે મૃતકનુ પી.એમ બગદાણા આરોગ્ય કેન્દ્ર પર કરાવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  নলবাৰীত নলবাৰী জিলা ছাত্ৰ সন্থাৰ বিক্ষোভ কাৰ্য্যসূচী 
 
                      সদৌ অসম ছাত্ৰ সন্থাৰ আহ্বান মৰ্মে আজি ৰাজ্যৰ অন্যন্যা প্ৰান্তৰ লগতে নলবাৰীটো সদৌ নলবাৰী জিলা...
                  
   જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 18મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી... 
 
                      જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 18મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને ચાન્સેલર આચાર્ય દેવવ્રતજી...
                  
   અરવિંદ કેજરીવાલ જી 7મી ઓગસ્ટે બોડેલી, છોટા ઉદેપુરમાં વિશાળ જન સભાને સંબોધશેઃ ઇસુદાન ગઢવી 
 
                      અરવિંદ કેજરીવાલ જી 7મી ઓગસ્ટે બોડેલી, છોટા ઉદેપુરમાં વિશાળ જન સભાને સંબોધશેઃ ઇસુદાન ગઢવી
                  
   ડીસામાં સસરાએ મકાન બનાવવા રૂ. 5 લાખ ન આપતાં પત્નીને કાઢી મૂકતાં ચકચાર 
 
                      ડીસામાં વધુ એક દહેજની માગ કરી પત્નીને ત્રાસ આપતા હોવાની ઘટના સામે આવી છે. મકાન બનાવવા માટે પાંચ...
                  
   
  
  
  
   
   
  