ખેડૂત અગ્રણી ભરતસિંહ જણાવ્યા પ્રમાણે ભાવનગર જીલાના મહુવા તાલુકાના ખારી ગામના બાલુભાઇ રામભાઇ ગોહિલ નામના ખેડુતના ખેતરમા ૨૦ દીવસ પહેલા ભાવનગર ડીસ્ટીક કો-આપોર્રેટી બેકંની બગદાણા શાખાએ જમીન જપ્તીનુ બોર્ડ મારેલુ તેની ચિન્તામા વધારે પ્રમાણમા ગરકાવ થતા આઘાત લાગવાથી બાલુભાઇ ઉમર વર્ષ આશરે ૪૫ ને એટેક આવતા અવસાન પામેલ છે આ ખેડુતના મૃત્યુ બાબતે તેના પરીવારનો ડીસ્ટીક કો-આપોર્રેટી બેકં ઉપર સીધો આક્ષેપ છે તેવુ જાણવા મળેલ છે.તેમજ આજે તા.૪/૪/૨૦૨૩ ના રોજ ૧૧/૩૦ રે મૃતકનુ પી.એમ બગદાણા આરોગ્ય કેન્દ્ર પર કરાવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવીન પટનાયક ઘણી મદદ કરી… હવે એનડીએમાં આવો, રામદાસ આઠવલેની ઓફર
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ ઓડિશાના મુખ્યમંત્રી અને બીજેડી...
ધારી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી દેશી બનાવટી જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર હથિયાર ) સાથે એક ઈસમને ઝડપી પાડતી ધારી પોલીસ સ્ટેશન ટીમ
ધારી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી દેશી બનાવટી જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર હથિયાર ) સાથે એક ઈસમને...
ভাৰতীয় জনতা পাৰ্টীৰ চৰাইদেউ জিলাৰ সমিতিৰ উদ্যোগত, মৰাণ মিলিত শিল্পী সমাজ প্রেক্ষাগৃহত বিশেষ সাংগঠনিক সভা অনুষ্ঠিত
সভাত অসম প্ৰদেশৰ ৰাজ্যিক উপ-সভাপতি জয়ন্ত দাস উপস্থিত থাকি কেইবাটাও গুৰুত্বপূৰ্ণ বিষয়ৰ ওপৰত...