બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો,,,આજ રોજ બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળી લીધો છે. વર્ષ- ૨૦૧૪ની બેચના IAS અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે અને MIT કોલેજ પૂણેથી એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો છે. બનાસકાંઠા કલેક્ટરશ્રી વરૂણ બરનવાલે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓમાં સેવાઓ આપી છે. તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે. શ્રી વરૂણકુમાર બરનવાલનું બનાસકાંઠા કલેક્ટર તરીકે આગમન થતાં અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Prayagraj UPPSC Student Protest: प्रयागराज में छात्रों का आंदोलन जारी, रातभर हुई नारेबाजी | Aaj Tak
Prayagraj UPPSC Student Protest: प्रयागराज में छात्रों का आंदोलन जारी, रातभर हुई नारेबाजी | Aaj Tak
খাৰুপেটীয়া সামুহিক চিকিৎসালয়লৈ ৰাষ্ট্ৰীয় স্বীকৃতি
দৰং জিলাৰ স্বাস্থ্য বিভাগে লাভ কৰিছে ৰাষ্ট্ৰীয় পৰ্যায়ৰ স্বীকৃতি। খাৰুপেটীয়া সামূহিক স্বাস্থ্য...
Lok Sabha Elections 2024: महाराष्ट्र के चुनाव में भ्रष्टाचार पर आर-पार, उम्मीदवार को लेकर वार-पलटवार
Lok Sabha Elections 2024: महाराष्ट्र के चुनाव में भ्रष्टाचार पर आर-पार, उम्मीदवार को लेकर वार-पलटवार
ફતેપુરા વણિક સમાજ દ્વારા ફતેપુરા નગરમાં રામ રવાડી ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.
આજે તારીખ ૬/૦૯/૨૦૨૨ ના રોજ દશા નિમા વણીક સમાજ ફતેપુરા દ્વારા રામ રવાડી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા...
મને અને ગોપાલભાઇને પણ મારી નાખવાનું કાવતરું ઘડાયું છે: ઈસુદાન ગઢવી
ભાજપના ગુંડાઓએ ‘આપ’ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર લોખંડની પાઈપોથી જીવલેણ હુમલો...