મહુવા તાલુકાના નાયબ ખેતી નિયામક કોમલબેન દેવદત્તભાઈ ચૌધરી પોતાની ટીમ સાથે મહુવા તાલુકામાં વિવિધ નિરીક્ષણ કરી રહ્યા હતા તેવા સમયે તેઓને મળેલી માહિતી આધારે બુટવાડા ગામે તપાસ કરતાં તેઓને તેજસ મણીલાલ પટેલના પતરાંના ગોડાઉનમાંથી પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરીયોજના હેઠળ વિતરણ કરાતો નીમ કોટેડ યુરિયા ખાતરનો ખેતી સિવાય અન્ય ઔદ્યોગિક એકમોમાં મોકલાતો હોવાની શંકા ધરાવતો 60 ગુણ નો રૂપિયા16020નો જથ્થો મળી આવ્યો હતો મહુવા ખેતી વિભાગની ટીમને તપાસ દરમિયાન 46 ટકા નાઇટ્રોજન માર્કો વાળો યુરિયા ખાતરનો પીળા રંગની થેલી વાળો જથ્થો મળવા સાથે રશિયા, ઇજિપ્ત અને ફિનલેન્ડ ના મારકા વાળી ખાલી બેગો પ્રિન્ટ વગરની ખાલી બેગોનો 1000 ગુણીનો જથ્થો પણ મળી આવ્યો હતો જગ્યા ઉપર હાજર ઘર માલિક તેજસ મણીલાલ પટેલ રહે બુટવાડાનું નિવેદન નોંધ્યા બાદ તેણે જીએસએફસી, વડોદરા ના પોતાના નામના તથા મહુવાના નળધરા મુકામે રહેતા કમલેશ હસમુખભાઈ પટેલ ના નામના બિલ ચલણ વગેરે પ્રસ્તુત કર્યા હતા મળી આવેલ જથ્થો ખેતી કામ સિવાય અન્ય કોઇ ઔધોગિક એકમના વપરાશમા લેવાતો હોવાની શંકા સાથે જરૂરી કાર્યવાહી કરતા ઘરના માલિક તેજસ પટેલ જતા રહ્યા હતા નાયબ ખેતી નિયામક દ્વારા તેજસ પટેલના ભાઈ ને નોટીસ આપી જથ્થો જપ્ત કરી જરૂરી કાર્યવાહી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  આજે મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ શિબિર યોજવામાં આવ્યો હતો.જેમા આજુ બાજુ 
 
                      આજે મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ શિબિર યોજવામાં આવ્યો હતો.જેમા આજુ બાજુ
                  
   एका नालीत आढळुन आला अज्ञात ईसमाचा मृतदेह, इसमाच्या संशयास्पद मृत्युने परिसरात खळबळ 
 
                      एका नालीत आढळुन आला अज्ञात ईसमाचा मृतदेहइसमाच्या संशयास्पद मृत्युने परिसरात खळबळ
                  
   હાલોલ નગર અને તાજપુરા ખાતે ધારાસભ્યના વરદ્દ હસ્તે 6.30 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત યોજાયું. 
 
                      હાલોલ નગર અને તાજપુરા ખાતે ધારાસભ્યના વરદ્દ હસ્તે 6.30 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત યોજાયું.
                  
   ગુજરાતનાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કેમ કરી?: Prashant Dayal 
 
 
                      ગુજરાતનાં એક પોલીસ કર્મચારીએ પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કેમ કરી?: Prashant Dayal
                  
   દિયોદર ખાતે જલારામ બાપા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ... 
 
                      દિયોદર નગરે જલારામ બાપાના મંદિર નો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ.. પ્રથમ દિવસે...
                  
   
  
  
  
   
   
   
  