વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલી એકતા સોસાયટીના બંધ ઘરના તાળા તોડીને તેમાંથી રૂ.61.30 લાખની ચોરીમાં 2 ભાઇને પકડી લીધા છે. તેમની પાસેથી કુલ રૂ.35.45 લાખથી વધુનો મુદામાલ મળી આવ્યો હતો ત્યારે ઘરમાં કેટાલા રૂપીયા હતા તે બાબતે ફરિયાદી રૂ.61.30 લાખ કેવી રીતે આવ્યા તેના પુરાવા આપી શકયા નથી અને બાકીના પૈસા કયા ગયા તેની વિગતો મેળવવી તે પોલીસ માટે પણ પડકાર રૂપ બની ગયુ છે. કોઠારીયા એકતા સોસાયટીમાં રહેતા ફાતિમાબેન ઇનાયતભાઇ લોખંડવાલાએ પોતના ઘરમાંથી રૂ.61.30 લાખ રોકડાની ચોરી થયાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે લખાવી હતી. જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દૂધાતના માર્ગદર્શનથી પોલીસે ગણારીના કલાકોમાં ઘરમાં હાથસાફ કરનાર વિનોદ ઉર્ફે ઇગુ ધીરૂભાઇ સરવૈયા અને પૈસા સાચવનાર તેનો મોટોભાઇ જયંતી ધીરૂભાઇ સરવૈયાને પકડીને તેમની પાસેથી રૂ.35.45 લાખથી વધુ રોકડા મળી આવ્યા હતા.બાકીના પૈસા કયા છે તેની કડી મેળવવા માટે પોલીસે આરોપીને કાર્ટમાં રજૂ કરીને રીમાંડની માંગણી કરી હતી.આથી કોર્ટે આરોપી બંને ભાઇઓને 4 દિવસના રીમાંડ ઉપર સોપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી હજુ સુધી આટલી મોટી રકમ તેમની પાસે કયાથી આવી તેના ચોકકસ પુરાવાઓ આપી શકયા નથી. બીજી બાજુ ચોરી બાકીના રૂ.25,84,120 કયા ગયા તે એક કોયડો બની ગયો છે.બંને આરોપીના રિમાંડ દરમિયાન ગુચવાયેલા પૈસાના મામલા બહાર આવે તેવી પોલીસને આશા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  দূৰ্ভগীয়া পতিৰ কাতৰ অনুৰোধ পত্নিলৈ 
 
                      দূৰ্ভগীয়া পতিৰ কাতৰ অনুৰোধ পত্নিলৈ
                  
    ರಾಜ್ಯದ ಕಟ್ಟಡ ಕಾರ್ಮಿಕರು ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳ ಈಡೇರಿಕೆಗೆ ಒತ್ತಾಯಿಸಿ ಆಗಸ್ಟ್ 5 ರಂದು "ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನೆ ಚಲೋ" ಹೋರಾಟ ನಡೆಸಲಿದ್ದಾರೆ.  
 
                      ಜುಲೈ 26, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಕಟ್ಟಡ ಕಾರ್ಮಿಕ ಸಂಘಗಳ ಸಮನ್ವಯ ಸಮಿತಿ'ಯ...
                  
   કાલોલ કોંગ્રેસ વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધી ની પુણ્યતિથી ની ઉજવણી 
 
                      ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કાલોલ ના કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે ભારતની આઝાદીના લડવૈયા સરદાર...
                  
   दस दिवसीय निशुल्क आयुर्वेद शल्य चिकित्सा शिविर का हुआ 
 
                      गुरूवार को मंडी रोड स्थित किसान भवन में दस दिवसीय आवासीय निशुल्क आयुर्वेद शल्य चिकित्सा शिविर का...
                  
   morbi : વડાપ્રધાન નરેન્દ્રમોદીજી મોરબી પુલ ઘટના #live  @social media sandesh live india news  #sms 
 
                      morbi : વડાપ્રધાન નરેન્દ્રમોદીજી મોરબી પુલ ઘટના #live @social media sandesh live india news #sms
                  
   
  
  
  
   
  