સુરેન્દ્રનગર શહેરના જૂની અંકુર વિદ્યાલય પાસે આવેલ ચંદ્રનગર સોસાયટીમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના 33 માં પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું.આ મારુતિ યજ્ઞ માં યજમાનોએ આવતી આપી હતી તેમજ સાંજે બીડુ હોમાયા બાદ મહાપ્રસાદ યોજાયો હતો.આ પાટોત્સવ શ્રી મનહરસિંહ ઝાલા ડુમાણાવાળાના સહયોગ થી યોજાયો હતો.