સુરેન્દ્રનગર શહેરના જૂની અંકુર વિદ્યાલય પાસે આવેલ ચંદ્રનગર સોસાયટીમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના 33 માં પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું.આ મારુતિ યજ્ઞ માં યજમાનોએ આવતી આપી હતી તેમજ સાંજે બીડુ હોમાયા બાદ મહાપ્રસાદ યોજાયો હતો.આ પાટોત્સવ શ્રી મનહરસિંહ ઝાલા ડુમાણાવાળાના સહયોગ થી યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TRB જવાન નું આભાર વ્યક્ત કર્યો હતો
દાહોદ શહેર માં TRB જવાન કલ્પેશ અરવિંદભાઈ ભાભોર નાઓને એક મોબાઈલ ફોન ચાર થાંભલા રોડ ઉપર થી મળી...
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ૨૦૨૧ના ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપ્યા.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ૨૦૨૧ના ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપ્યા.
ધારી તાલુકાના સરસીયા ગામખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
ધારી તાલુકાના સરસીયા ગામખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
बाइक सवार अधेड़ को अज्ञात वाहन ने मारी टक्कर इलाज के दौरान मौत
शहर के गुमानपुरा क्षेत्र के छावनी में बाइक सवार अधेड़ को अज्ञात वाहन ने टक्कर मार दी घटना में घायल...
अतिरुद्र महायागाला' दगडूशेठ गणपती मंदिरात प्रारंभ.
अतिरुद्र महायागाला' दगडूशेठ गणपती मंदिरात प्रारंभ.