સુરેન્દ્રનગર શહેરના જૂની અંકુર વિદ્યાલય પાસે આવેલ ચંદ્રનગર સોસાયટીમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના 33 માં પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું.આ મારુતિ યજ્ઞ માં યજમાનોએ આવતી આપી હતી તેમજ સાંજે બીડુ હોમાયા બાદ મહાપ્રસાદ યોજાયો હતો.આ પાટોત્સવ શ્રી મનહરસિંહ ઝાલા ડુમાણાવાળાના સહયોગ થી યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SREE CHARAN SUHARDHA CO OPERATIVE BANK LTED ALL MEMBERS MEETING
SREE CHARAN SUHARDHA CO OPERATIVE BANK LTED ALL MEMBERS MEETING
પાલનપુરમાં ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડતાં બે વ્યક્તિઓના મોત
ગુજરાતમાં નવા જ બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ હવે નવી નથી રહી. બનાસકાંઠા જિલ્લાના...
અચાનક સાપ કરડતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું
પાટડી તાલુકાના નવા સડલા ગામે એક વૃદ્ધ ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે અચાનક સાપ કરડતા વૃદ્ધનું...