શ્રી ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે અનુષ્ઠાન તેમજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય ના દિવ્ય આશીર્વાદથી દર વર્ષે સુરેન્દ્રનગરમાં શ્રી ગાયત્રી મંત્ર ના અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ છે.આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન 50 જેટલા ભાવિક ભક્તો અનુષ્ઠાનમાં જોડાયા હતા. તેમજ ઉપવાસ કર્યા હતા અને યજ્ઞનો લાભ લીધો હતો.જ્યારે અનુષ્ઠાન ની પૂણાહુતી ચૈત્ર નવરાત્રી ના નવમા દિવસે તારીખ 30 માર્ચ 2023 ના રોજ પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવેલ હતો. તેમાં જે પરિજનો એ અનુષ્ઠાન કરેલ તેઓ સૌ આ યજ્ઞમાં ભાગ લીધો હતો.આજે ગુરુવારે સવારે નવા જંકશન પાસે કલ્યાણ નગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે યુવાનોના પ્રેરણા સ્તોત્ર , આદર્શ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર ચિન્મય પંડ્યાજી ના જન્મદિવસ નિમિત્તે તેઓના ઉજ્જવળ ભવિષ્ય નિમિત્તે વિશેષ આહુતી આપવામાં આવી હતી.આ યજ્ઞનું સંચાલન જયભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પંચકુડી યજ્ઞના મુખ્ય યજમાન પાર્થ ભાઈ ઠાકર અને ગાયત્રી શક્તિપીઠના યુવા કાર્યકર્તા દિવ્યેશભાઈ ઉપાધ્યાય દ્વારા ગુરુદેવનું સાહિત્ય યજમાનને ભેટ આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News : 2000 के नोट को लेकर आई बड़ी खबर, आज से बैंक में बदले जायेंगे नोट | Note Exchange
Breaking News : 2000 के नोट को लेकर आई बड़ी खबर, आज से बैंक में बदले जायेंगे नोट | Note Exchange
घर में अकेली रह रही महिला को भाजपा नेत्री अमिता बागरी ने दिया रोजमर्रा का सामान
ग्राम तिदुनहाई में जनसंपर्क के दौरान वृद्ध महिला के बारे में चला था पता श्रीमती बागरी ने घर जाकर की मदद
गुनौर : आपको बता दें कि भाजपा जिला मंत्री अमिता बागरी आए दिन सुर्खियों में बनी रहती हैं दरअसल...
সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থা (আছা )ৰ মৰাণ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত চেপন প্ৰাথমিক সমিতি গঠন
সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থা (আছা )ৰ মৰাণ আঞ্চলিক সমিতিৰ অন্তৰ্গত চেপন প্ৰাথমিক সমিতি গঠন
ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા….
ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા….