શ્રી ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે અનુષ્ઠાન તેમજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય ના દિવ્ય આશીર્વાદથી દર વર્ષે સુરેન્દ્રનગરમાં શ્રી ગાયત્રી મંત્ર ના અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ છે.આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન 50 જેટલા ભાવિક ભક્તો અનુષ્ઠાનમાં જોડાયા હતા. તેમજ ઉપવાસ કર્યા હતા અને યજ્ઞનો લાભ લીધો હતો.જ્યારે અનુષ્ઠાન ની પૂણાહુતી ચૈત્ર નવરાત્રી ના નવમા દિવસે તારીખ 30 માર્ચ 2023 ના રોજ પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવેલ હતો. તેમાં જે પરિજનો એ અનુષ્ઠાન કરેલ તેઓ સૌ આ યજ્ઞમાં ભાગ લીધો હતો.આજે ગુરુવારે સવારે નવા જંકશન પાસે કલ્યાણ નગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે યુવાનોના પ્રેરણા સ્તોત્ર , આદર્શ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર ચિન્મય પંડ્યાજી ના જન્મદિવસ નિમિત્તે તેઓના ઉજ્જવળ ભવિષ્ય નિમિત્તે વિશેષ આહુતી આપવામાં આવી હતી.આ યજ્ઞનું સંચાલન જયભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પંચકુડી યજ્ઞના મુખ્ય યજમાન પાર્થ ભાઈ ઠાકર અને ગાયત્રી શક્તિપીઠના યુવા કાર્યકર્તા દિવ્યેશભાઈ ઉપાધ્યાય દ્વારા ગુરુદેવનું સાહિત્ય યજમાનને ભેટ આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Papaya Benefits: शुगर कंट्रोल करने से वजन कम करने तक, सुबह खाली पेट पपीता खाने से मिल सकते हैं कई फायदे
पपीता एक बेहद स्वादिष्ट और जूसी फ्रूट होता है, जिसे गर्मियों के मौसम में खाना काफी लाभदायक हो...
শিৱসাগৰত "ECHO OF MY INSIGHT" গ্ৰন্থ উন্মোচন
শিৱসাগৰঃ শিৱসাগৰ ছোৱালী মহাবিদ্যালয়ত অভিনেতা ৰুমীন বৰুৱাই আঁত ধৰা এখন গাম্ভিৰ্য্যপূৰ্ণ সভাত...
Minor student raped in Beed The Acts of Two Murderous Youths; Filed a case
Beed, (Representative):- A 13-year-old student, who had gone to a grocery store to fetch...
Breaking News: Delhi से लेकर Punjab-Haryana तक लू का सितम, मौसम विभाग ने जारी किया अलर्ट | Aaj Tak
Breaking News: Delhi से लेकर Punjab-Haryana तक लू का सितम, मौसम विभाग ने जारी किया अलर्ट | Aaj Tak
Lok Sabha Elections 2024: Rahul Gandhi का BJP से सवाल- इलेक्टोरल बॉन्ड रद्द क्यों करना पड़ा?
Lok Sabha Elections 2024: Rahul Gandhi का BJP से सवाल- इलेक्टोरल बॉन्ड रद्द क्यों करना पड़ा?