શ્રી ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે અનુષ્ઠાન તેમજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય ના દિવ્ય આશીર્વાદથી દર વર્ષે સુરેન્દ્રનગરમાં શ્રી ગાયત્રી મંત્ર ના અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ છે.આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન 50 જેટલા ભાવિક ભક્તો અનુષ્ઠાનમાં જોડાયા હતા. તેમજ ઉપવાસ કર્યા હતા અને યજ્ઞનો લાભ લીધો હતો.જ્યારે અનુષ્ઠાન ની પૂણાહુતી ચૈત્ર નવરાત્રી ના નવમા દિવસે તારીખ 30 માર્ચ 2023 ના રોજ પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવેલ હતો. તેમાં જે પરિજનો એ અનુષ્ઠાન કરેલ તેઓ સૌ આ યજ્ઞમાં ભાગ લીધો હતો.આજે ગુરુવારે સવારે નવા જંકશન પાસે કલ્યાણ નગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે યુવાનોના પ્રેરણા સ્તોત્ર , આદર્શ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર ચિન્મય પંડ્યાજી ના જન્મદિવસ નિમિત્તે તેઓના ઉજ્જવળ ભવિષ્ય નિમિત્તે વિશેષ આહુતી આપવામાં આવી હતી.આ યજ્ઞનું સંચાલન જયભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પંચકુડી યજ્ઞના મુખ્ય યજમાન પાર્થ ભાઈ ઠાકર અને ગાયત્રી શક્તિપીઠના યુવા કાર્યકર્તા દિવ્યેશભાઈ ઉપાધ્યાય દ્વારા ગુરુદેવનું સાહિત્ય યજમાનને ભેટ આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GET ABS IN 2 WEEKS CHALLENGE | How To Get Six Pack Abs | 6 Pack Abs Workout | Cult Fit | CureFit
GET ABS IN 2 WEEKS CHALLENGE | How To Get Six Pack Abs | 6 Pack Abs Workout | Cult Fit | CureFit
राहुल बोले- लोकसभा चुनाव के बाद अब डर नहीं लगता:मोदी का विचार, 56 इंच का सीना
राहुल गांधी ने मंगलवार को कहा है कि लोकसभा चुनाव के बाद कुछ बदल गया है। अब डर नहीं लगता। डर निकल...
Breaking News: हलाल प्रमाणित उत्पादों पर छापेमारी | UP News | CM Yogi | Halal | Aaj Tak
Breaking News: हलाल प्रमाणित उत्पादों पर छापेमारी | UP News | CM Yogi | Halal | Aaj Tak
દિયોદર ના ધારાસભ્ય એ આરોગ્ય ને લઈ ને કર્યા વિધાનસભા માં પ્રશ્ન...મંત્રી એ આપ્યો જવાબ...
દિયોદર ના ધારાસભ્ય એ આરોગ્ય ને લઈ ને કર્યા વિધાનસભા માં પ્રશ્ન...
વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૨
અમરેલી જિલ્લામાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી રામક્રિષ્ન કેડિયા અને
શ્રી ગુંજનકુમાર વર્માની નિમણુક
અમરેલી, તા.૬ નવેમ્બર, ૨૦૨૨ (રવિવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે....