મહુવા તાલુકામાં કોરોનાં પોઝીટીવના કેસની એન્ટ્રી થઈ જવા પામી ત્યારે મહુવા તાલુકા આરોગ્ય અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં તા.29.03.2023ના રોજ કોરોના પોઝીટીવનો એક કેસ નોંધાયો છે તેની સાથે જ મહુવા તાલુકામા અત્યાર સુધીનો કોરોના પોઝીટીવનો કુલ આંક 3688 પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 42 પર છે.મહુવા તાલુકામાં નોંધાયેલા કોરોના પોઝિટિવ ના કેસ સાથે તાલુકાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ ના કેસમાં સતત વધારા સાથે આજનો કુલ આંક 15 પર પહોંચ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા શ્રી યોગેશ નિરગુડે
બદલી પામનારા શ્રી ડો હર્ષિત ગોસાવી એ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા...
पाचोडमध्ये महाविद्यालयीन महिला कबड्डी स्पर्धेचे आयोजन ,
पाचोडमध्ये महाविद्यालयीन महिला कबड्डी स्पर्धेचे आयोजन
पाचोड/ येथील शिवछत्रपती...
आमजन करें खाद्य पदार्थ तंबाकू एवं नशे संबंधित शिकायत सी एम एच ओ डॉक्टर सामर
-
बूँदी । मुख्यमंत्री भजनलाल शर्मा के निर्देशों पर चिकित्सा एवं स्वास्थ्य...
ঢকুৱাখনাত জিলা বিজেপিৰ সংবাদমেল || ঢকুৱাখনাত TMPK- BJP ৰ সংঘাতৰ পাছতে TMPK ছাত্ৰ সংগঠন নে ৰাজনৈতিক সংগঠন সেয়া স্পষ্ট কৰিবলৈ আহ্বান ঢকুৱাখনা জিলা বিজেপিৰ || ঢকুৱাখনাৰ উন্নয়নৰ স্বাৰ্থত বিভাজনৰ ৰাজনীতি ত্যাগ কৰিবলৈ আহ্বান TMPK ক
ঢকুৱাখনাত শেহতীয়াকৈ ব্ৰহ্মপুত্ৰৰ খহনীয়া স্থলী তাকাৰচুকত যি বিজেপিৰ চাৰি কৰ্মীক মাৰপিতৰ ঘটনা হৈছিল...
પાલીતાણામાં જન્માષ્ટમી પર્વને લઇને દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા
પાલીતાણામાં જન્માષ્ટમી પર્વને લઇને દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા