નાયબ બાગાયત નિયામક શ્રી ની કચેરી દ્વારા અર્બન હોર્ટિકલ્ચર તાલીમ રાખેલ.જેમાં બાગાયત નિયામક કચેરીના Horticulture officers ગણપતભાઈ ચૌધરી અને મયુરગીરી ગોસ્વામી દ્વારા kitchen Gardening ની ટ્રેઇંનિગ બહેનો ને આપવામાં આવી જેમાં ઘરે શાકભાજી કેવી રીતે વાવેતર કરવું એનું ધ્યાન શુ રાખવું કીડા કે જીવાત પડે તો એનો દેશી ઈલાજ પણ સમજાવ્યો,એમાં બહેનો ને પાણીનો (દવા છાંટવાનો) પમ્પ, માટી ખોદવાની કીટ બહેનો ને આપી અને શાકભાજી અને ફ્રુટ નું મહત્વ જીવનમાં કેટલું જરૂરી છે એની સમજણ આપી..જેમાં કેનીંગ એક્સપર્ટ જિજ્ઞાસા નાયક અને કાશ્મીરા ગોવાણી એ હાજર રહી બહેનો ને ઘરે ઘરે શાકભાજી વાવેતર કરવાની જરૂર છે એ સમજાવ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર માં દિલ્લીગેટ વિસ્તારમાં ઘરની બહાર લગાવ્યું બોર્ડ..
પાલનપુર માં દિલ્લીગેટ વિસ્તારમાં ઘરની બહાર લગાવ્યું બોર્ડ..
আজি গণেশ চতুৰ্থী মঙ্গলদৈতো অনুষ্ঠিত হয়
আজি গণেশ চতুৰ্থী । মঙ্গলদৈতো অনুষ্ঠিত হয়
তিনিচুকীয়াত মাতৃ সংঘ কালি পূজা সমিতিয়ে উদযাপন কৰা কালি পূজাত অংশগ্ৰহণ শ্ৰম মন্ত্ৰী সঞ্জয় কিষানৰ
তিনিচুকীয়াত মাতৃ সংঘ কালি পূজা সমিতিয়ে উদযাপন কৰা কালি পূজাত অংশগ্ৰহণ শ্ৰম মন্ত্ৰী সঞ্জয়...
India reports 2,109 new Covid cases; active infections dip to 21,406
India has recorded 2,109 fresh COVID-19 infections, while the number of active cases have come...