આવતી કાલે જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠશે.વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં તા. ૩૦/૩/૨૩ ગુરુવાર ના રોજ સાંજે ચાર કલાકે રામનવમી ના દિવસે રામજી મંદિર દિયોદર થી ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થશે. તો દિયોદર નગરજનો ને મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવી પૂર્ણ પરમાત્મા એવા શ્રી રામજી ની કૃપા ના અનુરાગી બનો.આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી સમગ્ર બજાર,,, હાઈવે વિસ્તાર,આરામ ગુર્હ,, પોલીસ સ્ટેશન સહિત વિસ્તારમાં આ શોભાયાત્રા નીકળશે.. તો દિયોદર ની પ્રજા ને શોભાયાત્રા માં જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા દરમિયાન દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની જશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पहिल्या बालसाहित्य संमेलनाध्यक्षपदी प्रकाश घादगिने
पहिल्या बालसाहित्य संम्मेलनाध्यक्षपदी प्रकाश घादगिने
औसा-लातूूर ही एक साहित्यीक व...
মৰাণ তিলৈ গ্ৰাম্য বজাৰৰ সন্মুখত পথ দুৰ্ঘটনা, গুৰুতৰ ভাৱে আহত চাৰি আৰোহী।
মৰাণৰ তিলৈ গ্ৰাম্য বজাৰৰ সন্মূখত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা । মৰাণৰ দিশেৰে গৈ থকা অৱস্থাত AS 06 Y 0627...
Video: Supertech Noida Twin Towers Razed To Dust In 9 Seconds
Noida Supertech Twin Towers is being demolished. The supreme court calls out Noida authority and...
ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પ્રજાસત્તાક દિનની ઊજવણી | SatyaNirbhay News Channel
ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પ્રજાસત્તાક દિનની ઊજવણી | SatyaNirbhay News Channel