આવતી કાલે જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠશે.વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં તા. ૩૦/૩/૨૩ ગુરુવાર ના રોજ સાંજે ચાર કલાકે રામનવમી ના દિવસે રામજી મંદિર દિયોદર થી ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થશે. તો દિયોદર નગરજનો ને મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવી પૂર્ણ પરમાત્મા એવા શ્રી રામજી ની કૃપા ના અનુરાગી બનો.આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી સમગ્ર બજાર,,, હાઈવે વિસ્તાર,આરામ ગુર્હ,, પોલીસ સ્ટેશન સહિત વિસ્તારમાં આ શોભાયાત્રા નીકળશે.. તો દિયોદર ની પ્રજા ને શોભાયાત્રા માં જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા દરમિયાન દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની જશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Nikay Chunav Result 2023 : सपा के गढ़ में BJP की सेंध, मैनपुरी से BJP प्रत्याशी आगे । UP News
UP Nikay Chunav Result 2023 : सपा के गढ़ में BJP की सेंध, मैनपुरी से BJP प्रत्याशी आगे । UP News
Nissan Magnite EZ-Shift को इंट्रोडक्टरी प्राइस पर 30 नवंबर तक कर सकेंगे बुक, जानिए कब शुरू होगी डिलीवरी
Nissan Motor India ने घोषणा की है कि Magnite AMT को इंट्रोडक्टरी प्राइस पर 30 नवंबर 2023 तक खरीदा...
औरंगाबादच्या पाण्याचा प्रश्न तीव्र – चंद्रशोखर आजाद
औरंगाबाद : आरएसएसचे सूर बदलले आहेत. ते तुमची मते लुटू इच्छित आहेत. त्यांच्या बहकाव्यात येऊ नका....
નવરાત્રીની રાહ જોતા ખેલૈયાઓ માટે માઠા સમાચાર
નવરાત્રીની રાહ જોતા ખેલૈયાઓ માટે માઠા સમાચાર
પાલીતાણામાં લમ્પી વાયરસને લઈને 24000 પશુઓને રસી આપવામાં આવી
પાલીતાણામાં લમ્પી વાયરસને લઈને 24000 પશુઓને રસી આપવામાં આવી