આવતી કાલે જય જય શ્રી રામ ના નારા સાથે દિયોદર નગર ગુંજી ઉઠશે.વિશ્વ હિન્દુ પરિષદ -- બજરંગ દળ દિયોદર પ્રખંડ આયોજિત ભગવાન શ્રી રામ જન્મોત્સવ -૨૦૨૩ ,,દિયોદર નગર માં ચોથી ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. જગત નિયંતા પૂર્ણ પરમેશ્વર શ્રી રામ ભગવાન નો પ્રાગટય દિવસ રામનવમી દિવસે સમગ્ર દેશ માં અને વિશ્વ ના ઘણા દેશો માં ઉજવવામાં આવે છે. તે પ્રમાણે દિયોદર નગર માં તા. ૩૦/૩/૨૩ ગુરુવાર ના રોજ સાંજે ચાર કલાકે રામનવમી ના દિવસે રામજી મંદિર દિયોદર થી ભવ્ય શોભાયાત્રા નો શુભારંભ થશે. તો દિયોદર નગરજનો ને મોટી સંખ્યામાં શોભાયાત્રા માં જોડાઈ મહોત્સવ ને દીપાવી પૂર્ણ પરમાત્મા એવા શ્રી રામજી ની કૃપા ના અનુરાગી બનો.આ શોભાયાત્રા દિયોદર રામજી મંદિર થી સમગ્ર બજાર,,, હાઈવે વિસ્તાર,આરામ ગુર્હ,, પોલીસ સ્ટેશન સહિત વિસ્તારમાં આ શોભાયાત્રા નીકળશે.. તો દિયોદર ની પ્રજા ને શોભાયાત્રા માં જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા દરમિયાન દિયોદર નગર માં જય જય શ્રી રામ,, રામ લક્ષમણ જાનકી ,જય બોલો હનુમાન કી ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બની જશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM मोदी बोले- अब तारीख पर तारीख के दिन लदे:आतंकवाद के खिलाफ लड़ाई मजबूत होगी
प्रधानमंत्री नरेंद्र मोदी आज मंगलवार को चंडीगढ़ के पंजाबी इंजीनियरिंग कॉलेज (PEC) में पहुंचे। इस...
દાહોદ જિલ્લામાં કુલ ૧૬૬૨ મતદાન મથકો પૈકી 884 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીગ કરાશે
*દાહોદ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ સાથે ચૂંટણી યોજવાની તમામ વ્યવસ્થાઓ કરાઇ છે*...
Foods for Oxygen: खून में ऑक्सीजन सप्लाई बूस्ट करने में मदद करेंगे ये फूड्स, आज ही बनाएं इन्हें डाइट का हिस्सा
मानव शरीर की संरचना कई अलग-अलग तरह के सेल्स से हुई है, जो मिलकर टिश्यूज और बाद में अंगों और...
સી.આર.પાટીલની સાધુસંતોની બેઠકમાં ઘોઘા ગામના સંતોએ હાજરી આપી
સી.આર.પાટીલની સાધુસંતોની બેઠકમાં ઘોઘા ગામના સંતોએ હાજરી આપી