દિયોદર તાલુકાના ભેસાણા ગામે ચૌધરી ફક પરિવારના કુળદેવી મોમાઈ માતાજી અને ઠાકર મહારાજ નો તિથિ મહોત્સવ સમગ્ર ભેસાણા ફક પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.દર વર્ષની જેમ ચૈત્ર સુદ પાંચમ ના દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હોવાથી તે દિવસે સમગ્ર પરિવાર દ્વારા ભજન સત્સંગ અને યજ્ઞ નું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ભજન સત્સંગ અને યજ્ઞ નું સુંદર આયોજન સમગ્ર ફક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.અને સમગ્ર પરિવાર દ્વારા માતાજીના ગુણગાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભેંસાણા ગામ સમગ્ર ચૌધરી પરિવાર તથા આજુબાજુના ગામડાઓમાંથી બહેન દીકરીઓ અને સગા સંબંધીઓ ને તેડાવવામાં આવ્યા હતા. સૌ સ્નેહીજનોએ આ પ્રસંગે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तमिलनाडु के मदुरै में भाजपा नेता की हत्या, टोल गेट के पास मिला कटा हुआ शरीर; जांच में जुटी पुलिस
भाजपा ओबीसी मदुरै जिला सचिव की अज्ञात व्यक्तियों द्वारा हत्या के बाद, मदुरै के थेवर कुरिंजी नगर...
PM Modi on Congress: Chhattisgarh में कांग्रेस पर जमकर बरसे PM Modi | Aaj Tak Latest News
PM Modi on Congress: Chhattisgarh में कांग्रेस पर जमकर बरसे PM Modi | Aaj Tak Latest News
ભાવનગર : નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે જરદોશી વર્કનો વર્કશોપ યોજાયો
ભાવનગર : નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે જરદોશી વર્કનો વર્કશોપ યોજાયો
સંતરામપુર: નગરમાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે 123 વિધાનસભા હોદ્દેદારો ની વરણી કરાઈ અને શુભેચ્છા પાઠવી
સંતરામપુર: નગરમાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે 123 વિધાનસભા હોદ્દેદારો ની વરણી કરાઈ અને શુભેચ્છા પાઠવી...