દિયોદર તાલુકાના ભેસાણા ગામે ચૌધરી ફક પરિવારના કુળદેવી મોમાઈ માતાજી અને ઠાકર મહારાજ નો તિથિ મહોત્સવ સમગ્ર ભેસાણા ફક પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.દર વર્ષની જેમ ચૈત્ર સુદ પાંચમ ના દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હોવાથી તે દિવસે સમગ્ર પરિવાર દ્વારા ભજન સત્સંગ અને યજ્ઞ નું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ભજન સત્સંગ અને યજ્ઞ નું સુંદર આયોજન સમગ્ર ફક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.અને સમગ્ર પરિવાર દ્વારા માતાજીના ગુણગાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભેંસાણા ગામ સમગ્ર ચૌધરી પરિવાર તથા આજુબાજુના ગામડાઓમાંથી બહેન દીકરીઓ અને સગા સંબંધીઓ ને તેડાવવામાં આવ્યા હતા. સૌ સ્નેહીજનોએ આ પ્રસંગે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માનસી યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી નવરાત્રીનું આયોજન
#buletinindia #gujarat #ahmedabad
इस वजह से हमेशा के लिए ब्लॉक हो जाएगा X अकाउंट, कहीं आप भी तो नहीं कर रहे ये मिस्टेक
जब एलन मस्क ने ट्विटर को खरीदा था उसी समय इन्होंने स्पैम कंटेंट को लेकर कहा था कि उनके प्लेटफॉर्म...
એડવોકેટ પરવેઝ શેખ પાઠવે છે. નૂતન વર્ષની શુભેચ્છા.
કાલોલ ના રહેવાસી અને હાલોલ કોર્ટ મા પ્રેક્ટીસ કરતા યુવા એડવોકેટ પરવેઝ એમ શેખ દ્વારા આવતી કાલ થી...
બનાસકાંઠા... MLA બન્યા બાદ રિલેક્સ મૂડમાં જોવા મલ્યા પ્રવીણ માળી
બનાસકાંઠા... MLA બન્યા બાદ રિલેક્સ મૂડમાં જોવા મલ્યા પ્રવીણ માળી
ખેડુત વિભાગ મા-૨૬૨ મતો માથી ૨૫૯ નુ મતદાન એટલે કે ૯૮.૪૭ % થવા પામ્યુ
ખેડુત વિભાગ મા-૨૬૨ મતો માથી ૨૫૯ નુ મતદાન એટલે કે ૯૮.૪૭ % થવા પામ્યુ