દિયોદર તાલુકાના ભેસાણા ગામે ચૌધરી ફક પરિવારના કુળદેવી મોમાઈ માતાજી અને ઠાકર મહારાજ નો તિથિ મહોત્સવ સમગ્ર ભેસાણા ફક પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.દર વર્ષની જેમ ચૈત્ર સુદ પાંચમ ના દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ હોવાથી તે દિવસે સમગ્ર પરિવાર દ્વારા ભજન સત્સંગ અને યજ્ઞ નું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ભજન સત્સંગ અને યજ્ઞ નું સુંદર આયોજન સમગ્ર ફક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.અને સમગ્ર પરિવાર દ્વારા માતાજીના ગુણગાન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભેંસાણા ગામ સમગ્ર ચૌધરી પરિવાર તથા આજુબાજુના ગામડાઓમાંથી બહેન દીકરીઓ અને સગા સંબંધીઓ ને તેડાવવામાં આવ્યા હતા. સૌ સ્નેહીજનોએ આ પ્રસંગે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સગીરાને બદકામ કરવાના ઇરાદે ભગાડી જનારા યુવાન વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાતા ચકચાર
પાટડી પંથકની સગીરાને બદકામ કરવાના ઇરાદે ભગાડી જનારા યુવાન વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાતા ચકચાર...
સુરેન્દ્રનગર જિલ્લામાં 1498 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સીપીઆર અંગેની તાલીમ અપાઇ
શ્રી વિકાસ હાય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગરનાઓની સુચનાથી માર્ગદર્શન...
PM Modi interacts with creator of 'Modi Mask' in Patna | #shorts
PM Modi interacts with creator of 'Modi Mask' in Patna | #shorts
राजस्थान प्रवास पर पहुंचे मोहन भागवत का बड़ा बयान,कहा-हम कहां पिछड़ रहे इसकी चर्चा जरूरी
RSS के प्रमुख डॉ. मोहन भागवत पांच दिन से अलवर प्रवास पर है। तीसरे दिन रविवार को वे सुबह 6:30 बजे...