પોલીસ ની સરાહનીય કામગીરી બિરદાવા લાયક,,,,દિયોદર પોલીસે ટૂંકાગાળામાં ગુમસુદાના ગુન્હામાં 6 યુવતિ અને એક યુવક ને શોધી કાઢ્યા,,,,,કોલ ડિટલ્સ અને ખાનગી બાતમી મેળવી તપાસ પૂર્ણ કરી પ્રજાને પોલીસ પર વિશ્વાસ બેસાડ્યો.,,કહેવાય છે કે પોલીસ પ્રજા ની રક્ષક છે તે કહેવત ને દિયોદર પોલીસે સારતર્ક કરી બતાવી પ્રજા ને પોલીસ પર વિશ્વાસ બેસાડ્યો છે જેમાં દિયોદર પોલીસ ની આ કામગીરી સ્થાનિક પ્રજા એ બિરદાવી છે દિયોદર પોલીસ મથકે ટૂંકાગાળામાં ગૂમસુદા ની ફરિયાદો નોંધાઇ હતી જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ જે એન દેસાઈ, એચ પી દેસાઈ, ASI રત્નીબેન ચૌધરી, PC સુરેશભાઈ ,જાલાજી, પ્રવિણકુમાર અને મહાવીરસિંહ સ્ટાફે ગુમસુદા ના ગુન્હામાં સઘન તપાસ કરી અલગ અલગ ગામ માંથી ઘરે થી કહ્યા વગર નીકળેલ 6 જેટલી યુવતી અને એક યુવક ની મહારાષ્ટ્ર ,ભુજ,સુરત,દાહોદ ,જેવા શહેરો માંથી ભાળ મેળવી તેમના પરિવારને સુપ્રત કરી એક સારી કામગીરી કરી છે જેમાં ધનકવાડા ગામની 13 વર્ષ ની સગીરા ની પણ ભાળ મેળવી પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું જેમાં પોલીસ ની આ સરાહનીય કામગીરી પણ નગરજનોએ બિરદાવી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra में महिलाओं ने सरकार से मिलीं साड़ियां लौटाईं, वजह दिलचस्प है (BBC Hindi)
Maharashtra में महिलाओं ने सरकार से मिलीं साड़ियां लौटाईं, वजह दिलचस्प है (BBC Hindi)
Mumbai | पदाधिकाऱ्यांच्या बैठकीनंतर Raj Thackeray यांनी Vasant More यांना गाडीत येण्यास सांगितले
Mumbai | पदाधिकाऱ्यांच्या बैठकीनंतर Raj Thackeray यांनी Vasant More यांना गाडीत येण्यास सांगितले
લોકોતેમજ આદિવાસીસમાજદ્વારા ઝાલોદ ના કર્તવ્યનિષ્ઠઅધિકારી સમર્થનમાં આવેદનપત્ર આપવામાંઆવ્યું.
લોકોતેમજ આદિવાસીસમાજદ્વારા ઝાલોદ ના કર્તવ્યનિષ્ઠઅધિકારી સમર્થનમાં આવેદનપત્ર આપવામાંઆવ્યું.
Breaking News: कल CM Arvind Kejriwal ने LG से मिलने का समय मांगा | Delhi New CM Updates | AAP
Breaking News: कल CM Arvind Kejriwal ने LG से मिलने का समय मांगा | Delhi New CM Updates | AAP