વધુ એક ખેતતલાવડીનું ખાતમુહૂર્ત…💧 જળસંચયના કલ્યાણકારી હેતુ સાથે આજરોજ લાખણી તાલુકાના ડેરા ગામમાં ખેડૂત શ્રી કરશનજી પૂનમાજી પટેલના ખેતરમાં ખેતતલાવડીનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય શ્રી @keshajichauhan1 સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.