ધાનેરા આઇ.સી ડી.એસ કચેરીમાં ખાલી ડબ્બા તેમજ બારદાન અને ભંગાર બે મહિના અગાઉ બારોબાર વેચી મારવામાં આવ્યો હતો અને તે રુપિયા પણ બારોબાર ચાઉ કરી દીધા હોવાથી આ વાતો બહાર આવતા સમાચાર મીડિયામાં આવતા આ રૂપિયા તાત્કાલિક બેન્કમાં ભરવામાં આવ્યા હતા. તે સિવાય નારી સંમેલનના બીલો પણ બારોબાર સી.ડી.પી.ઓ.એ પોતાના નામે રોકડા ઉપાડી લીધા હોવા અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ધાનેરા ખાતે આંગણવાડી ઓફિસની મુલાકાત લીધી હતી અનેતેમાં તેમને શંકા જતાં તેઓએ આ બાબતે તપાસ કરવા માટે આઇ.સી. ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરને સૂચના આપતાપ્રોગ્રામ ઓફિસર દ્વારા એક સ્પે. ટીમ બનાવવામાં આવી હતી. પાલનપુર સી.ડી.પી.ઓ.ની આગેવાનીમાં આ તપાસ ટીમને ધાનેરા ખાતે મોકલતાં તેઓએ આ બાબતે તપાસ હાથ ધરતાં ધાનેરા આંગણવાડી કચેરીમાં કામ કરતા કર્મચારી તેમજ આંગણવાડી સુપરવાઇઝરમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલ
#buletinindia #gujarat #ahmedabad
मणिपुर मुद्दे पर राष्ट्रपति से दखल देने की मांग, विपक्षी दलों के नेताओं ने मुर्मू से की मुलाकात
Manipur Crisis: कांग्रेस सांसद अधीर रंजन चौधरी और भारतीय गठबंधन पार्टियों के 20 सांसदों ने...
યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ માતાજીના કર્યા દર્શન
યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ માતાજીના કર્યા દર્શન