ધાનેરા આઇ.સી ડી.એસ કચેરીમાં ખાલી ડબ્બા તેમજ બારદાન અને ભંગાર બે મહિના અગાઉ બારોબાર વેચી મારવામાં આવ્યો હતો અને તે રુપિયા પણ બારોબાર ચાઉ કરી દીધા હોવાથી આ વાતો બહાર આવતા સમાચાર મીડિયામાં આવતા આ રૂપિયા તાત્કાલિક બેન્કમાં ભરવામાં આવ્યા હતા. તે સિવાય નારી સંમેલનના બીલો પણ બારોબાર સી.ડી.પી.ઓ.એ પોતાના નામે રોકડા ઉપાડી લીધા હોવા અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ધાનેરા ખાતે આંગણવાડી ઓફિસની મુલાકાત લીધી હતી અનેતેમાં તેમને શંકા જતાં તેઓએ આ બાબતે તપાસ કરવા માટે આઇ.સી. ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરને સૂચના આપતાપ્રોગ્રામ ઓફિસર દ્વારા એક સ્પે. ટીમ બનાવવામાં આવી હતી. પાલનપુર સી.ડી.પી.ઓ.ની આગેવાનીમાં આ તપાસ ટીમને ધાનેરા ખાતે મોકલતાં તેઓએ આ બાબતે તપાસ હાથ ધરતાં ધાનેરા આંગણવાડી કચેરીમાં કામ કરતા કર્મચારી તેમજ આંગણવાડી સુપરવાઇઝરમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઠ લોકો ને આજીવન કારાવાસની સજા
સિહોર નજીક આવેલ રંઘોળા ગામે સ્કૂટર અથડાવવા જેવી સામાન્ય બાબતે ચુવાન પર હુમલો કરી તેની હત્યા...
शिवछत्रपती महाविद्यालयात अण्णाभाऊ साठे जयंती व लोकमान्य टिळक यांची पुण्यतिथी साजरी
शिवछत्रपती महाविद्यालयात अण्णाभाऊ साठे जयंती व लोकमान्य टिळक यांची पुण्यतिथी साजरी
पाचोड...
Vivek Agnihotri ने आरोपों से बरी होने के बाद जारी किया बयान, TKF के बाद लगातार परेशान किए जाने पर छलका दर्द
Vivek Agnihotri Lashes Out At Media For Biased Reporting On His Contempt of Court Case: द कश्मीर...