ધ્રાંગધ્રા તાલુકા પોલીસ વ્રજપર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા હતા. પોલીસે રૂ.3,92,424નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ધ્રાંગધ્રા પોલીસ બંને શખ્સોની અટક કરી દારૂ અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન અને સુચનાથી ધ્રાંગધ્રા તાલુકામા પ્રોહીબીશનના ગુનાઓને ડામવા કવાયત હાથ ધરી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એસ. ઝાબરની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે.મારુડા તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવિરસિંહ જોરુભા નાઈટ પેટ્રોલિંગમા હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા વ્રજપરના પાટીયા પાસે સફેદ કલરની સ્વીફ્ટ ગાડીને રોકી હતી. પોલીસ દ્વારા સઘન તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુની બોટલ નંગ 216 જેની કિંમત રૂપિયા 62,424 અને સ્વીફ્ટ કાર , મોબાઇલ સહિત કુલ રૂપિયા 3,92,424ના મુદ્દામાલ સાથે રામદેવસિહ સુખદેવસિહ જાદવ તથા મયુરસિહ જગદીશસિહ રાણા આ બન્ને શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूर तालुक्यातील ११ ग्रामपंचायतींच्या रिक्त जागांसाठी निवडणुकीचा बिगुल वाजणार!
MCN NEWS| वैजापूर तालुक्यातील ११ ग्रामपंचायतींच्या रिक्त जागांसाठी निवडणुकीचा बिगुल वाजणार!
પાંડેરિયા ગામે ઝેરી દવા પી લેતા યુવકનું મોત નીપજ્યું
પાંડેરિયા ગામે ઝેરી દવા પી લેતા યુવકનું મોત નીપજ્યું
PM Modi US Visit: पीएम मोदी ने बाइडन के साथ किया चीयर्स, लोग पूछ रहे हैं गिलास में क्या था?
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी अपने तीन दिवसीय अमेरिकी दौरे पर हैं।...
कृषिमंत्री अब्दुल सत्तार यांनी शेतकऱ्याच्या शेतात घेतला पिठलं भाकरीचा आस्वाद ,
यवतमाळ जिल्ह्यातील पूर नुकसानीची पाहणी दौऱ्यावर आलेल्या राज्याचे कृषिमंत्री अब्दुल सत्तार यांनी...
થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર-2023 દરમિયાન આયોજન કરવામાં આવ્યું
થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 18 સપ્ટેમ્બરથી 21...