હિંમતનગર ના પરબડા પંચાયત ની હદ માં આવેલ સર્વે નંબરૉ કે જે પરબડા થી બાયપાસ રોડ પર જતા રોડ ની સાઈડ માં આવેલ છે, જ્યાં ની જમીન સરકારી ખરાબો ફેન્સીન્ગ તાર મારી દબાવવા માં આવી છે, ફેન્સીન્ગ એક દમ કાળી પટ્ટી ડામર રોડ ની નઝીક મારી દેવામાં આવી છે, આ દબાણ થી રોડ ઉપર થી પસાર થતા વાહનો ને હાલાકી પડે તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે, હાલ આ દબાણ બે ખેતરો માં બાંધકામ શરુ કરી તાર ની ફેન્સીન્ગ મારી ને કરવામાં આવ્યું છે, આ લોકો એ કરેલ દબાણ ના લીધે તેની દેખા દેખી આસપાસ ના જમીન માલિકો પણ દબાણ કરે તો નવાઈ નહિ, તે સિવાય એમ. એચ. કે. મોલ ની પાછળ ની સાઈડ પણ સરકારી જગ્યામાં કોટ કરી પાકી ઓરડી બાંધી દેવામાં આવી છે તેમજ માર્જિન ની જગ્યા પર પણ મસ મોટુ બાંધકામ ઠોકી બેસાડવામાં આવ્યું છે, અને આ બધુ પંચાયત ની રહેમ નઝર હેઠળ થતું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે પંચાયત ના તમામ સ્ટાફ નો રોજ નો આવવા જવા માટે નો રસ્તો આજ છે તેમની નઝર સમક્ષ દબાણ થઇ રહ્યું હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, આ દબાણ ના લીધે પરબડા ગામ ના લોકો પણ હેરાન છે, પરંતુ દબાણ કરનાર લોકો પણ ગામ ના જ હોવાથી જાહેર માં બોલવા તૈયાર નથી.હવે જોવું રહ્યું પંચાયત આ વાત ને ધ્યાને લઇ દબાણ દૂર કરશે કે નહિ તેના પર ગામ ના લોકો મીટ માંડી બેઠા છે. એક સામાજિક કાર્યકર્તા એ જાહેર હિત ની અરજી દાખલ કરવા સુધીની પણ વાત કરી છે, હવે જોવું રહ્યું કે તંત્ર આ મુદ્દે કેટલી સફાળી જાગે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાકિસ્તાન 13 વર્ષ પછી વર્લ્ડ કપ ફાઇનલમાં_*
*_ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું, બાબર-રીઝવાનની 100 રનની ઓપન પાર્ટનરશીપ_
*પાકિસ્તાન ક્રિકેટ...
મહેસાણા : પાલાવાસણામાં પિતા પુત્ર ઉપર જીવલેણ હથિયારો વડે ત્રણ શખ્સોનો હુમલો
મહેસાણા તાલુકાના પાલાવાસણા ગામની મહિલા ઘઉં વીણતી હતી તે દરમિયાન ગામનો જ શખ્સ પુરઝડપે પોતાનું બાઇક...
ધ્રાંગધ્રાના લોકમેળામાં પીપળા ગામની સગીરાને ભગાડી જનાર શખ્સને સીટી પોલીસે ઝડપી પાડ્યો
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના એક પરીવારની સગીરા ગત 7 સપ્ટેમ્બરના લોકમેળામા આવી હોય જ્યાંથી...
ઉમરાળા તાલુકામાં તેમજ શહેરમાં સંવિધાન રચયિતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નો નિર્વાણ દિવસ ઉજવાયો
ઉમરાળા તાલુકામાં તેમજ શહેરમાં સંવિધાન રચયિતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નો નિર્વાણ દિવસ ઉજવાયો