સી એસ સી ઈ ગવર્નન્સ ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે સેમીનાર યોજાયો.ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ આઈ ટી અને કોમ્યુનિકેશન ના સી.એસ.સી ઈ ગવર્નન્સ ઇન્ડિયા ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે અમદાવાદ ના નારણપુરા ના સંસ્કાર ભવન ખાતે વી એલ ઈ વાલ્મિકભાઈ પટેલના સહયોગ થી સેમીનાર યોજાયો.સુત્રમાં પ્રોડક્ટની સલામતી, ગોપનીયતા અને નાણાકીય કૌભાંડો જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા અને આવા કૌભાંડોનો ભોગ બનવાથી કેવી રીતે બચવું તે અંગેની વ્યવહારુ ટીપ્સ આપવામાં આવી હતી. આ સંપૂર્ણ માહિતી સી એસ સી ના ટેલી લો વિભાગના સ્પીકર પેનલ વકીલ કાજલ શિંગડિયા, હંસાબેન વાળા, મિત્તલ વીશાણી ઓએ સહભાગીઓને ઉપભોક્તા તરીકેના તેમના અધિકારો વિશે માહિતગાર રહેવા અને જ્યારે પણ જરૂરી હોય ત્યારે ટેલી-લો એપ દ્વારા અથવા નજીકના CSC કેન્દ્ર પર તેમના કેસની નોંધણી કરીને પેનલ વકીલ પાસેથી સલાહ લેવા પ્રોત્સાહિત કર્યા તથા સી એસ સી ના સ્ટેટ વર્ટિકલ હેડ શ્રી પ્રજ્ઞેશ રાવલ દ્વારા સી એસ સી કેન્દ્ર પરથી મળતી વિવિધ યોજનાઓની માહિતી આપી અને વધુ માં વધુ સરકારી યોજના ઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बच्चो का स्वास्थ्य परीक्षण कर दी जानकारियां
इटावा. रघुनाथपुरा गांव के प्राइमरी स्कूल व राजपुरा सब सेंटर में बाल चिकित्सा क्षय रोग प्रोजेक्ट...
PM Modi addresses public meeting in Jamkandorana, Gujarat
PM Modi addresses public meeting in Jamkandorana, Gujarat
Delhi News: Manish Sisodia ने Delhi की सड़कों की स्थिति का किया निरीक्षण, सुनिए क्या कहा? | Aaj Tak
Delhi News: Manish Sisodia ने Delhi की सड़कों की स्थिति का किया निरीक्षण, सुनिए क्या कहा? | Aaj Tak
બોડેલી નજીક મહાકાય અજગર નીકળ્યો જુઓ વિડિઓ
બોડેલી નજીક મહાકાય અજગર નીકળ્યો જુઓ વિડિઓ