સી એસ સી ઈ ગવર્નન્સ ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે સેમીનાર યોજાયો.ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ આઈ ટી અને કોમ્યુનિકેશન ના સી.એસ.સી ઈ ગવર્નન્સ ઇન્ડિયા ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે અમદાવાદ ના નારણપુરા ના સંસ્કાર ભવન ખાતે વી એલ ઈ વાલ્મિકભાઈ પટેલના સહયોગ થી સેમીનાર યોજાયો.સુત્રમાં પ્રોડક્ટની સલામતી, ગોપનીયતા અને નાણાકીય કૌભાંડો જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા અને આવા કૌભાંડોનો ભોગ બનવાથી કેવી રીતે બચવું તે અંગેની વ્યવહારુ ટીપ્સ આપવામાં આવી હતી. આ સંપૂર્ણ માહિતી સી એસ સી ના ટેલી લો વિભાગના સ્પીકર પેનલ વકીલ કાજલ શિંગડિયા, હંસાબેન વાળા, મિત્તલ વીશાણી ઓએ સહભાગીઓને ઉપભોક્તા તરીકેના તેમના અધિકારો વિશે માહિતગાર રહેવા અને જ્યારે પણ જરૂરી હોય ત્યારે ટેલી-લો એપ દ્વારા અથવા નજીકના CSC કેન્દ્ર પર તેમના કેસની નોંધણી કરીને પેનલ વકીલ પાસેથી સલાહ લેવા પ્રોત્સાહિત કર્યા તથા સી એસ સી ના સ્ટેટ વર્ટિકલ હેડ શ્રી પ્રજ્ઞેશ રાવલ દ્વારા સી એસ સી કેન્દ્ર પરથી મળતી વિવિધ યોજનાઓની માહિતી આપી અને વધુ માં વધુ સરકારી યોજના ઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર : ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી બંધ કરવા કરાઈ રજૂઆત
દિયોદર : ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી બંધ કરવા કરાઈ રજૂઆત
केवल आंखों के इशारे से कंट्रोल कर सकेंगे अपना iPhone और iPad, कमाल का है नया अपडेट
Apple ने 10 जून से अपने सालाना इंवेट की शुरुआत कर दी है। इवेंट के मुख्य हाईलाइट्स में iOS 18 और...
मास्टर ऑफ चाइस इन ज्योग्राफी मे नियति ने किया स्वर्ण पदक प्राप्त
बून्दी। कहते है कि बेटी दो कुल का उजाला होती है। एक बार फिर एक बेटी ने इस कहावत को चरितार्थ करते...
चौपदरीकरणाच्या कामासाठी आणलेल्या 5 लाखांच्या साहित्याची चोरी ; 7 कामगारांवर गुन्हा
खेड : मुंबई गोवा महामार्गावरील चौपदरीकरणाच्या कामासाठी आणलेल्या 5 लाख 15 हजार 709 रुपयांच्या...
સુરતમાં બિનવારસી હાલતમાં મળી આવી ઐતિહાસિક તોપ, ઉઠયા અનેક સવાલ
સુરત/ દેશ ઐતિહાસીક વસ્તુઓથી ભરેલ છે. આપણો વારસો અન્ય દેશમાંથી લાવવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં...