આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના ઉપક્રમે સાબરકાંઠાના પ્રાતિજ તાલુકાની 46મહિલા ખેડૂતો સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત પ્રાકૃતિક કૃષિના પ્રસારક ભરતભાઇ પટેલ સંચાલિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રના પ્રેરણા પ્રવાસે આવ્યા હતા જ્યાં આત્મા પ્રોજેક્ટ સુરત અને સાબરકાંઠા દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં મહિલા ખેડૂતોએ ગૌઆધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી પ્રાકૃતિક કૃષિ તજજ્ઞશ્રી જિજ્ઞાશુંભાઈ ભરતભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ,દેશી ગાયનું મહત્વ, ખેત ઉત્પાદનનું ,મૂલ્યવર્ધન, પંચગવ્યનો ઉપયોગ રોગ જીવાત નિયંત્રણ પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું મહિલાઓએ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પસાર કેન્દ્રની ફિલ્ડ વિઝીટ કરી હતી પ્રાકૃતિક કૃષિ શિક્ષણના પ્રચાર પ્રસાર,તાલીમ અને વિસ્તરણ હેતુ સહ આયોજિત આ પ્રવાસ/તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ સુરતના ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, ડે. ડાયરેક્ટરશ્રી રિતેશ ભાવસાર, સંજય આહીર,આત્મા પ્રાજેક્ટ મહુવાના BTM/ATM શ્રી વિપુલભાઈ પટેલ ,BTM સાબરકાંઠા નરેન્દ્રસિંહ, ATM વિક્રમસિંહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરણા પ્રવાસ સહ તાલીમવર્ગને સફળ બનાવવા હર્ષ પટેલ, વિશાલ વસાવા, અમિતા પટેલ,હની પટેલ, મમતા વસાવા અને સમગ્ર નંદનવન પરિવારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोई भी किसान मुआवज़े से नही रहे वंचित:- ऊर्जा मंत्री नागर
बून्दी
फ़रीद खान
फसल खराबे की गिरदावरी समय पर हो, कोई भी किसान मुआवजे से नहीं रहे वंचित - ...
दुनिया का पहला ऐसा फोन जिसका कैमरा AI खूबियों से होगा लैस, आज होने जा रहा है लॉन्च
मोटोरोला अपने ग्राहकों के लिए आज Motorola edge 50 Pro फोन लॉन्च कर रहा है। इस फोन का लैंडिंग पेज...
२०१९ मध्ये अंधेरीत भाजपच्या पाठी असलेली शक्ती आता समोर आलीः खा. सुनील तटकरे
रत्नागिरी: अंधेरी मतदार संघात २०१९ मध्ये भाजपने अपक्ष उमेदवार उभा केला होता. त्यावेळी त्यांच्या...
असंवेदनशील सत्ताधाऱ्यामुळे शेतकऱ्यांना आत्महत्या करावी लागतेय- विरोधी पक्ष नेते अंबादास दानवे
असंवेदनशील सत्ताधाऱ्यामुळे शेतकऱ्यांना आत्महत्या करावी लागतेय- विरोधी पक्ष नेते अंबादास दानवे
ৰাজ্যিক কৃতী শিক্ষক বঁটা প্ৰাপক সম্বৰ্ধনা
ৰাজ্যিক কৃতী শিক্ষক বঁটাপ্ৰাপক ৰিছু ইংতিক সম্বৰ্ধনা
বিহালী 19 ছেপ্টেম্বৰ : অসম চৰকাৰৰ শিক্ষা...