આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના ઉપક્રમે સાબરકાંઠાના પ્રાતિજ તાલુકાની 46મહિલા ખેડૂતો સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત પ્રાકૃતિક કૃષિના પ્રસારક ભરતભાઇ પટેલ સંચાલિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રના પ્રેરણા પ્રવાસે આવ્યા હતા જ્યાં આત્મા પ્રોજેક્ટ સુરત અને સાબરકાંઠા દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં મહિલા ખેડૂતોએ ગૌઆધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી પ્રાકૃતિક કૃષિ તજજ્ઞશ્રી જિજ્ઞાશુંભાઈ ભરતભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ,દેશી ગાયનું મહત્વ, ખેત ઉત્પાદનનું ,મૂલ્યવર્ધન, પંચગવ્યનો ઉપયોગ રોગ જીવાત નિયંત્રણ પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું મહિલાઓએ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પસાર કેન્દ્રની ફિલ્ડ વિઝીટ કરી હતી પ્રાકૃતિક કૃષિ શિક્ષણના પ્રચાર પ્રસાર,તાલીમ અને વિસ્તરણ હેતુ સહ આયોજિત આ પ્રવાસ/તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ સુરતના ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, ડે. ડાયરેક્ટરશ્રી રિતેશ ભાવસાર, સંજય આહીર,આત્મા પ્રાજેક્ટ મહુવાના BTM/ATM શ્રી વિપુલભાઈ પટેલ ,BTM સાબરકાંઠા નરેન્દ્રસિંહ, ATM વિક્રમસિંહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરણા પ્રવાસ સહ તાલીમવર્ગને સફળ બનાવવા હર્ષ પટેલ, વિશાલ વસાવા, અમિતા પટેલ,હની પટેલ, મમતા વસાવા અને સમગ્ર નંદનવન પરિવારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गटशिक्षणाधिकारी गणेश गांजरे यांनी कस्तुरबा गांधी बालिका विद्यालयाला ग्रीन बोर्ड भेट
जिंतूर तालूक्याचे गटशिक्षणाधिकारी श्री गणेश गांजरे यांनी आपला वाढदिवस कस्तुरबा गांधी बालिका...
યુવાનોને સ્વરોજગારી માટેની અમૂલ્ય તક: ધંધા અર્થે હવે ૮ લાખ સુધીની લોન સહાય મળશે
યુવાનોને સ્વરોજગારી માટેની અમૂલ્ય તક: ધંધા અર્થે હવે ૮ લાખ સુધીની લોન સહાય મળશે
ગુજરાત સરકાર અને...
Beed:सावता नागरी सहकारी शाखा उद्घाटन पालकमंत्री यांच्या हस्ते संपन्न@news23marathi
Beed:सावता नागरी सहकारी शाखा उद्घाटन पालकमंत्री यांच्या हस्ते संपन्न@news23marathi
BJP: भाजपा ने कई राज्यों में प्रभारी और सह प्रभारी किए नियुक्त, देखें किसे मिली बड़ी जिम्मेदारी
नई दिल्ली। भाजपा ने शुक्रवार को राज्यसभा सदस्य और राष्ट्रीय महासचिव राधा मोहन दास अग्रवाल को...
ખંભાતના ધુવારણ ખાતે દિવ્યાંગ મતદારો માટે 'દિવ્યાંગ મતદાન કાર્યક્રમ યોજાયો.
ખંભાતના ધુવારણ ખાતે દિવ્યાંગ મતદારો માટે 'દિવ્યાંગ મતદાન કાર્યક્રમ યોજાયો.જિલ્લા ચૂંટણી અધિકારી...