મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ સુગર મિલમાં માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી મહુવા સુગર મિલના ચેરમેન માનસિંગભાઈ પટેલે ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક અભિગમ રાખવા જુની પધ્ધતિ બદલીને આધુનિક યુગ સાથે સંકલન સાધી ઉતાર વધારા તરફ અનુરોધ કર્યો હતો.ડો. સંજીવમાનેએ શેરડીનું એકરે 100 ટનથી વધુ ઉત્પાદન મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન મહુવા સુગર મિલના કેમ્પસના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં મહુવા સુગર મિલન ડિરેક્ટર ઉપરાંત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पंच दिवसीय योग व प्राकृतिक चिकित्सा शिविर का हुआ शुभारंभ
*बून्दी*
*फ़रीद खान✍️*
*पंच दिवसीय योग व प्राकृतिक चिकित्सा शिविर का हुआ शुभारंभ*
...
WhatsApp पर काम के जरूरी मैसेज खोजने में नहीं आएगी अब परेशानी, जल्द आ रहा है पिन फीचर
क्या आप भी उन वॉट्सऐप यूजर्स में से हैं जो अक्सर काम से जुड़े मैसेज को वॉट्सऐप चैट पर स्क्रॉल कर...
Obesity: क्या मोटापे की वजह से बढ़ सकता है महिलाओं में इनफर्टिली का खतरा, एक्सपर्ट्स से जानें जवाब
मोटापा एक गंभीर समस्या है जो दिल की बीमारियां और डायबिटीज के साथ-साथ महिलाओं की रिप्रोडक्टिव...
સેસેલંબા પાંચ પીપળી પાસેથી આકડા લખતા એક આરોપીને 220ના મુદ્દામાલ સાથે દબોચી લેતી સાગબારા પોલીસ
સેલંબા પાંચ પીપળી પાસેથી આકડા લખતા એક આરોપીને 220ના મુદ્દામાલ સાથે દબોચી લેતી સાગબારા પોલીસ...
પંચમહાલ : ગોધરા ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મજંયતિ નિમિત્તે કવિસંમેલન યોજાયું
પંચમહાલ : ગોધરા ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મજંયતિ નિમિત્તે કવિસંમેલન યોજાયું