મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ સુગર મિલમાં માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી મહુવા સુગર મિલના ચેરમેન માનસિંગભાઈ પટેલે ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક અભિગમ રાખવા જુની પધ્ધતિ બદલીને આધુનિક યુગ સાથે સંકલન સાધી ઉતાર વધારા તરફ અનુરોધ કર્યો હતો.ડો. સંજીવમાનેએ શેરડીનું એકરે 100 ટનથી વધુ ઉત્પાદન મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન મહુવા સુગર મિલના કેમ્પસના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં મહુવા સુગર મિલન ડિરેક્ટર ઉપરાંત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન માગઁ પર પીવા ના શુધ્ધ પાણી ના વીસેક ફુટ ઉંચો ફુવારો ઉડયો
મણિનગર રેલવે ફાટક થી પોલિસ સ્ટેશન ના માગઁ પર બાલકૃષ્ણ સોસાયટી ના ગેટ ની સામે બે માળ થી પણ ઉંચો ફુવારો ઉડયો
અમદાવાદ ના ખોખરા પોલિસ સ્ટેશન માગઁ પર પીવા ના શુધ્ધ પાણી ના વીસેક ફુટ ઉંચો ફુવારો ઉડયો
...
BHAVNAGAR: આઇ.પી.એસ. સફીન હસનની બઢતી થતા વિદાય સમારોહ યોજાયો
BHAVNAGAR: આઇ.પી.એસ. સફીન હસનની બઢતી થતા વિદાય સમારોહ યોજાયો
Chattisgarh Elections में Congress जीतेगी या BJP, क्या धान के किसान तय करेंगे? (BBC Hindi)
Chattisgarh Elections में Congress जीतेगी या BJP, क्या धान के किसान तय करेंगे? (BBC Hindi)
Breaking News: फ्लाइट में बम की झूठी खबर देने के खिलाफ एक्शन, 10 सोशल मीडिया हैंडल्स ब्लॉक | Aaj Tak
Breaking News: फ्लाइट में बम की झूठी खबर देने के खिलाफ एक्शन, 10 सोशल मीडिया हैंडल्स ब्लॉक | Aaj Tak