મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ સુગર મિલમાં માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી મહુવા સુગર મિલના ચેરમેન માનસિંગભાઈ પટેલે ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક અભિગમ રાખવા જુની પધ્ધતિ બદલીને આધુનિક યુગ સાથે સંકલન સાધી ઉતાર વધારા તરફ અનુરોધ કર્યો હતો.ડો. સંજીવમાનેએ શેરડીનું એકરે 100 ટનથી વધુ ઉત્પાદન મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન મહુવા સુગર મિલના કેમ્પસના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં મહુવા સુગર મિલન ડિરેક્ટર ઉપરાંત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Brigade Enterprises Management On Mysore Projects: क्यों फोकस में है ये Stock? | Business News
Brigade Enterprises Management On Mysore Projects: क्यों फोकस में है ये Stock? | Business News
જન આંદોલનનું એપી સેન્ટર ખાડિયા રહ્યું છે, ભાજપના ઉદયમાં આ ભૂમિ મહત્વની રહી - Prashant Dayal
જન આંદોલનનું એપી સેન્ટર ખાડિયા રહ્યું છે, ભાજપના ઉદયમાં આ ભૂમિ મહત્વની રહી - Prashant Dayal
जीत के बाद Ravindra Singh Bhati Interview में Vasundhara Raje,BJP नेताओं से अंदर की बातचीत पर खुलासे
जीत के बाद Ravindra Singh Bhati Interview में Vasundhara Raje,BJP नेताओं से अंदर की बातचीत पर खुलासे
#aamaadmiparty દ્વારા 15 કિલોનું કેક કાપી જન્મદિવસ ની ઉજવણી કરી, લાલદરવાજા વીજળી ઘર પાસે લકી હોટલ ઉપર
#aamaadmiparty દ્વારા 15 કિલોનું કેક કાપી જન્મદિવસ ની ઉજવણી કરી, લાલદરવાજા વીજળી ઘર પાસે લકી હોટલ...
आज दिनांक23/12/2022 रोजी शहरी प्राथमिक आरोग्य केंद्र पाणी बेस येथे प्रधानमंत्री टीबी मुक्त भारत अभियान अंतर्गत जिल्हा क्षयरोग केंद्र जालना येथे क्षयरोग उपचार पथक राबविण्यात आले
आज दिनांक23/12/2022 रोजी शहरी प्राथमिक आरोग्य केंद्र पाणी बेस येथे प्रधानमंत्री टीबी मुक्त भारत...