મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ સુગર મિલમાં માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી મહુવા સુગર મિલના ચેરમેન માનસિંગભાઈ પટેલે ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક અભિગમ રાખવા જુની પધ્ધતિ બદલીને આધુનિક યુગ સાથે સંકલન સાધી ઉતાર વધારા તરફ અનુરોધ કર્યો હતો.ડો. સંજીવમાનેએ શેરડીનું એકરે 100 ટનથી વધુ ઉત્પાદન મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન મહુવા સુગર મિલના કેમ્પસના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં મહુવા સુગર મિલન ડિરેક્ટર ઉપરાંત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'कांग्रेस 40 सीटें भी पार नहीं कर पाएगी और अखिलेश यादव को चार भी नसीब नहीं होंगी', बलिया में बोले गृहमंत्री अमित शाह
बलिया : केंद्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने बलिया की सभा में कहा कि पांच चरण में...
সোণাৰিৰ এটি প্ৰচুৰ সম্ভাৱনাপূৰ্ণ শিশুৰ সংগীতৰ প্ৰতিভায় মুগ্ধ কৰিব আপোনাক
সোণাৰিৰ এটি প্ৰচুৰ সম্ভাৱনাপূৰ্ণ শিশুৰ সংগীতৰ প্ৰতিভায় মুগ্ধ কৰিব আপোনাক।
সোণাৰিৰ এখন...
Assam police| Commando Battelian| Sub-inspector Result is declared on 17th September 2022.
The state level police recruitment Board has successfully conducted the Written Exam and other...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા રન ફોર તિરંગા રેલી યોજાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત સુરેન્દ્રનગર જિલ્લામાં રન ફોર તિરંગા રેલી સુરેન્દ્રનગર ખાતે...
DEESA // ડીસા શહેર પોલીસ દ્વારા પેસેન્જર વાહનો ની માહિતી એકત્રિત કરી, મુસાફરો ઓળખી શકે તે માટે વાહનો પર નંબર ના સ્ટીકર લગાડ્યા..
ડીસા શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ કરવામાં...