મહુધા નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગીનાવાડી થી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું નગરપાલિકા પ્રમુખ મીનાજબાનુ મલેક,ઉપ પ્રમુખ સાહિદ ખાન પઠાણ,કારોબારી ચેરમેન નાયદાબાનુ કાજી,ખીજજર ખાન પઠાણ,પાલીકા નાં પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ,નગરપાલિકા સભ્ય રૂપેશભાઈ રાઠોડ,વિધિ બેન પટેલ,જતીનભાઈ પટેલ સહિત સામાજિક અગ્રણી ફિરોજ ભાઈ મલેક હાજર રહ્યાં હતાં આ રેલીમાં ઢોલ નગારાં અને ડી.જે પર દેશભક્તિનાં ગીતો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું . રેલીમા કે.એમ.પટેલ પ્રાથમિક શાળા તેમજ મહુધા નગરમાં આવેલ તમામ શાળા કોલેજ નાં વિદ્યાર્થીઓ અને આચાર્ય તેમજ શિક્ષક ગણ સહિત જોડાયા હતાં રેલી નગીનાવાડી થઈ નવાપુરા,ગાયત્રી મંદિર,બહુચર માતા મંદિર,અંબા માતા ચોક,હનુમાન ઢાળ,બજાર ચાર રસ્તાથી ચકલી થી ચોખંડી ભાગોળ થઈ સીમજી,ગફુરના ચકલા થી નડિયાદી ભાગોળ થઈને મહુધા નગરપાલિકા પાસે આવી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એ પહોંચીને પુષ્પાંજલિ અર્પિત તથા સુતરની આંટી ચઢાવી ત્યાંથી ખોડીયાર પુરાની મુવાડી થી ડાકોર રોડ થઈ પરત નગીનાવાડી એ પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું રેલીને સફળ બનાવવા માટે પાલિકાનાં કર્મચારીઓ,શાળા કોલેજ નાં આચાર્યો અને શિક્ષણ ગણે ભારે જહેમત ઉઠાવી તિરંગા યાત્રા રેલીનાં કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्पेस कॉम्प्युटर्स'च्या 25व्या वर्धापन दिनानिमित्त ग्राहकांसाठी आता एकाच छताखाली सर्व कॉम्प्युटरच्या 25 साव्या वर्धापन दीना निमित्त शहरातील मान्यवरांचा गव्हाणे परिवार शुभेच्छांचा वर्षाव
औरंगाबाद: दि.१०(दीपक परेराव) संजय गव्हाणे यांच्या 'स्पेस कॉम्प्युटर्स'च्या 25व्या वर्धापन...
दो लाख रुपये की Down Payment के बाद घर ले आएं Maruti Fronx, हर महीने देनी होगी कितनी EMI, जानें पूरी डिटेल
Maruti Fronx EMI and Down payment Maruti Suzuki की ओर से कम बजट वाली SUV सेगमेंट में Maruti Fronx...
Badrinath Dham: शीतकाल के लिए बंद हुए बदरीनाथ के कपाट, भगवान बदरीविशाल के जयकारों से गुंजायमान हो उठा धाम
बद्रीनाथ धाम के कपाट शनिवार को अपराहन 3 बजकर 35 मिनट पर विधि विधान से शीतकाल के लिए बंद कर दिए गए...
ગાંધીજયંતી નિમતે નડિયાદ ખાતે કલેકટર શ્રી દ્વારા ગાંધીજી ને પુષ્પાજલી અર્પણ કરવામાં આવી
જિલ્લા કલેકટર શ્રી કે. એલ.બચાણીએ ગાંધી જયંતીના અવસરે
ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી...
છેલ્લા દોઢ વર્ષથી જેલ ફરારી પાકા કામના કેદીને ઉદેપુર ખાતેથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
છેલ્લા દોઢ વર્ષથી જેલ ફરારી પાકા કામના કેદીને ઉદેપુર ખાતેથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ